ગુજરાત કોંગ્રેસ નેતાઓની રાહુલે કાઢેલી ઝાટકણી પછી મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું દુ:ખ

  • ગુજરાત કોંગ્રેસ નેતાઓની રાહુલે કાઢેલી ઝાટકણી પછી મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું દુ:ખ

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના મિશન સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેવો વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રાજ્યના નેતાઓને પક્ષને મજબૂત કરવા હાકલ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે(Mumtaz Patel)પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીના કાર્યકરો અને નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખતા નથી. મને જુઓ… મને આગળ વધવા દેવામાં આવી રહી નથી. રાહુલ ગાંધી બે દિવસથી ગુજરાતમાં છે પણ મને ફોન પણ નહોતો આવ્યો. હું પાર્ટીમાં કોઈ પદ ધરાવતી નથી. મુમતાઝ પટેલે કહ્યું કે ગુજરાતમાં આટલા વર્ષોથી ભાજપ સરકાર સત્તામાં છે. હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કોંગ્રેસના નેતાઓ પણ ભાજપના સમર્થન વિના આગળ વધી શકતા નથી. જો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જુનિયર નેતાઓનું ધ્યાન નહીં રાખે તો તેઓ શું કરશે? કોંગ્રેસમાં દિશા આપવા માટે કોઈ નથી.

આ પણ વાંચો- VANTARAમાં વિચરણ કરતાં દેશના પ્રધાનમંત્રી શું સાબિત કરવા માગે છે? DEMOCRACY | AUTOCRACY

રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે
મુમતાઝ પટેલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીને વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશભરમાં કોંગ્રેસમાં એવા લોકો છે જે પાર્ટીને આગળ વધવા દેતા નથી. આવા લોકોની સંખ્યા 30-40 નહીં પણ 400 હોય તે બધાને શોધીને આગળ લાવવા જોઈએ. આવા લોકો પાર્ટીને નુકશાન પહોંચાડી રહ્યા છે.

 

  • Related Posts

    ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો
    • April 28, 2026

    ભાજપા દ્વારા કોઈપણ મુદ્દા વગર સાવ નિરસ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજ્યભરના શહેરોમાં ભાજપાના રાજમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો બળાપો લોકો ઠાલવતાં હતાં. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં વ્યસ્ત મોદી – શાહ…

    Continue reading
    Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ
    • April 28, 2026

    Education Department: સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પારો 44.8 ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે માસૂમ વિદ્યાર્થીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા મોટો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ

    • April 28, 2026
    • 5 views
    જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ

    ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો

    • April 28, 2026
    • 5 views
    ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

    • April 28, 2026
    • 11 views
    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

    ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

    • April 28, 2026
    • 6 views
    ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

    Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

    • April 28, 2026
    • 13 views
    Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

    Asaram: અમદાવાદમાં આસારામ બાપુના આશ્રમ સામેની સરકારની કાર્યવાહી પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ

    • April 28, 2026
    • 20 views
    Asaram: અમદાવાદમાં આસારામ બાપુના આશ્રમ સામેની સરકારની કાર્યવાહી પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ