નડિયાદ કમિશનરે કહ્યુ, પરવાનગી વગર કોઈ કર્મચારી મિલકતોનું ચેકિંગ ન કરે, કેમ આવું કહેવું પડ્યું? | Nadiad

  • Gujarat
  • April 11, 2025
  • 2 Comments

Nadiad Municipal Commissioner: તાજેતરમાં નડિયાદ મનપાના કર્મચારીઓએ કમિશનરની જાણ બહાર હોટલનું ચેગિંગ હાથ ધર્યું હતુ. જે પણ માત્ર એક જ હોટલમાં કરાયું હતુ. જેથી પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે હવે કમિશનરે મનપાના કર્મચારીઓને કહી દીધુ છે કે કમિશનર, નાયબ કમિશનરની પરવાની વગર ખાનગી મિલકતોનું ચેકિંગ હાથ ધરવું નહી.

નડિયાદના મનપાના કમિશનરે જી.એચ. સોલંકીએ લેખિતમાં જણાવ્યું છે કે કોઈપણ ખાનગી મિલ્કત સામે કાયદાકીય કે ચેકિંગ હાથ ધરવું હોય તો નાયબ કમિશનર કે કમિશનરની પરવાનગી લેવી.

તાજેતરમાં નડિયાદ શહેરમાં ભાગ્યોદય હોટલ પર નડિયાદ મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.. જેમાં ભાગ્યોદય હોટલને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે મનપાના કમિશનરને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ મનપા કમિશનર દ્વારા કર્મચારીઓને આદેશ કરી કહેવાયું છે કે પરવાનગી લીધા બાદ તપાસ હાથ ધરો.

બીજી બાજુ એવા પણ આક્ષેપ થયા હતા  કે માત્ર ભાગ્યોદય હોટલમાં જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. બીજી કોઈ હોટલ કે જગ્યાએ ચેકિંગ કરાયું ન હતુ. જેથી આક્ષેપ થયા હતા કે માત્ર એક હોટલને ટાર્ગેટ બનાવવાનું સડયંત્ર હતુ.

આ પણ વાંચોઃ

અમેરિકા નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6ના મોત, કેવી રીતે બની ઘટના? | Helicopter crash

તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand

Surat: ગૃહમંત્રી હર્ષ સંઘવીની સોસયટીમાં આગ, સંઘવી દોડી ગયા | Fire | Harsh Sanghvi|

  સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે! જાણો વધુ | Rain | Saurashtra |

 

 

 

  • Related Posts

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
    • June 15, 2025

    મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

    Continue reading
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
    • June 15, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

    Continue reading

    One thought on “નડિયાદ કમિશનરે કહ્યુ, પરવાનગી વગર કોઈ કર્મચારી મિલકતોનું ચેકિંગ ન કરે, કેમ આવું કહેવું પડ્યું? | Nadiad

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ