
Narendramodi: ભારતમાં ધીરેધીરે ગેસ કટોકટી બાદ હવે ડીઝલ-પેટ્રોલ શોર્ટજની અછત દેખાવા લાગી છે.
દેશભરમાં ‘નયારા એનર્જી’દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે જેમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે.
ગુજરાતમાં હાલ નયારા પેટ્રોલપંપ પર એક લિટર પેટ્રોલની કિંમત 99.34 રૂપિયા અને ડીઝલની કિંમત 92.90 રૂપિયા થઈ ચૂકી છે ઘણા પંપ ઉપર પેટ્રોલ ખૂટી પડતા બંધ નજરે પડ્યા તો ક્યાંક લાઈનો લાગી આ બધું દેશભરમાં જોવા મળી રહ્યું છે, હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ફરી કોરોના મહામારી સાથે વર્તમાન સ્થિતિને સરખાવી રહયા છે અને તેઓએ કહ્યું કે ભારતે કોરોના સામે મક્કમતાથી લડીને વિશ્વમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તેવી જ રીતે વર્તમાન ભૌગોલિક-રાજકીય (Geopolitical) સંકટ સામે પણ ભારત ઝૂકશે નહીં.
આ મોદી સાહેબનું કહેવું છે અને કોરોના વખતે શુ થયું હતું તે સૌ કોઈ જાણે છેદેશમાં સર્જાયેલી મહામારી અંગે વિશ્લેષકો પોત પોતાની રીતે પોતાના પ્રતિભાવ રજૂ કરી રહયા છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર ભાઈ જાનીએ કરેલુ વિસ્તુત વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે જેમાં વર્તમાન સ્થિતિ અંગે છણાવટ કરવામાં આવી છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








