Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • Gujarat
  • October 29, 2025
  • 0 Comments

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા નિરંજન વસાવાએ કહ્યું કે, “હું અને ચૈતર વસાવા જવાબદારીપૂર્વક અને વફાદારીપૂર્વક અમારું કામ કરી રહ્યા છીએ. પ્રજાને જાગૃત કરી રહ્યા છીએ, મનસુખ વસાવાની જેમ પ્રજાને ગોળ-ગોળ ફેરવીને ગેરમાર્ગે દોરતા નથી.”મનસુખ વસાવાના વર્તનને નિરંજન વસાવાએબોખલાહટ‘ તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું, “મનસુખ વસાવા શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે, એમને પોતાને જ ખબર નથી. AAPનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે, તેના કારણે તેઓ બોખલાઈ ગયા છે.”

તેમણે મનસુખ વસાવાના 30-35 વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે, “તેમણે વિકાસના કામ કર્યા નથી. ખરાબ રસ્તાઓ, જર્જરીત શાળાઓ, શિક્ષકોની કમી, હોસ્પિટલોમાં ડોક્ટર અને સાધનોની અભાવ જેવા મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરે. વાગરા, જંબુસર, આમોદ જેવા વિસ્તારોમાં તેઓ કેમ નથી જતા?”નિરંજન વસાવાએ મનસુખ વસાવાનેનાંદોદમાં કમલમાં બેસીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો’ કહ્યું.

તેમણે મનસુખ વસાવાને પડકાર આપ્યો કે, “મારા અને ચૈતર વસાવાના વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકે.” તાજેતરની નર્મદા ઘાટ દુર્ઘટનામાં મૃતક કામદારોના પરિવારને 50 લાખની સહાય આપવાના કામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “આવા કામોમાં મનસુખ વસાવા ક્યાં હતા? જો આદિવાસી સમાજની ચિંતા છે તો હાજર રહેવું જોઈતું.”

AAPની વધતી જતી લોકપ્રિયતા પર નિરંજન વસાવાએ અભિમાન વ્યક્ત કર્યો

નિરંજન વસાવાએ કહ્યું કે, “ભાજપ-કોંગ્રેસનો છેડો ફાડીને હજારો લોકો AAPની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. અમારી સરકાર નથી છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ.” આ વિવાદ નર્મદા જિલ્લામાં રાજકીય તણાવ વધારી રહ્યો છે, જ્યાં AAP વિકાસ અને પ્રજાજાગૃતિ પર ભાર મૂકી રહી છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”