MODI: નાયબ CM બોલ્યા ‘અમે રોડ બનાવ્યા!’ ચૈતર વસાવાએ પોલ ખોલતા કહ્યું’ભાજપ સાંસદના ગામમાં જ રોડ નથી! ગજબની રાજનીતિ અંગેનું જુઓ વિશ્લેષણ
  • March 1, 2026

MODI: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાયેલ ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ભાજપના વિકાસની વાતો કરી રોડ-રસ્તા,સ્કૂલ સહિતના ડેવલોપમેન્ટની વાતો કરી હતી આ કાર્યક્રમમાં…

Continue reading
“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો
  • November 11, 2025

Chaitar vasava: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, સાંસદ મનસુખ વસાવા, કલેકટર, ડીડીઓ, ડીસીએફ અને તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની મીટીંગ થઈ. આ મીટીંગ બાબતે આમ આદમી…

Continue reading
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading
Narmada: ગુજરાત પેટર્ન યોજનામાં કરોડોનું કૌભાંડ, ધારાસભ્ય ચૈતર વસાવાએ કોના પર કર્યા આરોપ?
  • October 15, 2025

Narmada: ગુજરાત પેટર્ન યોજના 2025-26ના નામે નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કરોડોનું કૌભાંડ થયું હોવાનો મોટો ખુલાસો AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. તેમણે પ્રભારી મંત્રી ભીખુભાઈ પરમાર પર 60 કરોડના…

Continue reading
Gujarat News:  કેવડીયામાં રાજાઓનું ભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમ બનાવવાની કવાયત શરૂ! સરદાર પટેલની પ્રતિમા બન્યા બાદ ઉઠી હતી માંગ
  • October 13, 2025

Gujarat News:   ભારતમાંથી અંગ્રેજોએ ઉચાળા ભર્યા અને ત્યારબાદ અખંડ ભારતના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાનું એકીકરણ કરવાના પ્રયાસો કર્યા જેની પહેલ ભાવનગર સ્ટેટે કરી મહારાજા કૃષ્ણ કુમાર સિંહે સમગ્ર…

Continue reading
ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા
  • October 1, 2025

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમાંથી છૂટ્યા બાદ મુશ્કેલીઓ વધતી જઈ રહી છે.  નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી. ગઈકાલે…

Continue reading
Narmada: ભાજપનો નેતા જ નિકળ્યો બુટલેગર, દારુના જથ્થા સાથે પોલીસે ઝડપ્યો
  • September 12, 2025

Narmada: ભાજપના નેતાઓ અત્યારે કોઈને કોઈ રીતે ગુનાઓમાં સંડોવાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીના ધજાગરા ઉડાડવામાં પણ ભાજપના નેતા જ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ભરુચ પોલીસે…

Continue reading
Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?
  • September 8, 2025

Chaitar Vasava case: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસના વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી…

Continue reading
Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી
  • July 23, 2025

Narmada: નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રશાસનને કડક ચેતવણી આપી છે કે, જો સાત દિવસમાં ચૈતર…

Continue reading
Chaitar Vasava: સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સમાધાનની વાત કેમ કરી?
  • July 14, 2025

Chaitar Vasava’s bail denied: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે, જેના કારણે તેમને હજુ જેલમાં રહેવું પડશે.…

Continue reading

You Missed

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા