Navneet Rana: હિન્દુસ્તાન બચાવવા દરેક હિન્દૂ ચાર બાળકો પેદા કરે! ભાજપના નેતાએ આપી સલાહ

  • India
  • December 24, 2025
  • 0 Comments

Navneet Rana: મહારાષ્ટ્ર ભાજપના નેતા નવનીત રાણાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે હિન્દૂ દેશને જો બચાવવો હોયતો દરેક હિન્દુઓએ ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવા પડશે.

એક ખાસ સમુદાય પર નિશાન સાધતા તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ વધુ બાળકો પેદા કરી રહયા છે જેથી તે લોકોની વસ્તી વધી જશે અને ભારતમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે અને ભારત એક દિવસ પાકિસ્તાન બની જશે.જેથી હિન્દુઓએ વધુ બાળકો પેદા કરવા જોઈએ.

જોકે, નવનીત રાણાના આ નિવેદનનો વિપક્ષ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

નવનીત રાણાએ દાવો કર્યો છે કે તેમણે આ નિવેદન એટલા માટે આપ્યું છે કારણ કે તેમણે મૌલાનાને આવું કહેતા સાંભળ્યા હતા કે તેઓ ખુલ્લેઆમ જાહેર કરે છે કે તેને પોતાને ચાર પત્નીઓ અને ૧૯ બાળકો છે છતાંપણ તેઓ દુઃખી છે કારણ કે તેઓ ૩૫ બાળકો થાય તેવી ઈચ્છા રાખતા હતા પણ ૧૯ બાળકો જ કરી શક્યા જેથી તેઓને ૩૫ બાળકો ન થવા બદલ શરમ આવે છે,આમ એ લોકો વધારે ને વધારે બાળકો પેદા કરી હિન્દુસ્તાનને વસ્તીની દૃષ્ટિએ પાકિસ્તાન બનાવવા માંગે છે જેથી તેઓના આ કાવતરા સામે હિન્દુઓએ પણ ચેતી જવું જોઈએ અને વધુ નહિ તો દરેકે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ.

તેઓએ ઉમેર્યુ કે હિંદુઓ એક સંતાનથી કેમ ખુશ છે?પણ હવે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો હોવા જોઇએ નહીતો ભારત એક દિવસ પાકિસ્તાન બની જશે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”