દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન

  • દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election)  નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન

લોકસભામાં સીટોની સંખ્યા ઓછી થઈ ગયા પછી મોદી એન્ડ કંપની દેશમાં એકપણ ચૂંટણી હારવા માંગતી નથી, જે તેમની થઈ ચૂકેલી નામોશી પર સિક્કો મારી દે. કેમ કે દેશના લોકોમાં લોકપ્રિયતા યથાવત છે, જેવું બતાવવા અને સાબિત કરવા માટે PERCEPTION MANAGEMENT ખુબ જ જરૂરી છે. એવામાં પાછલા દસ વર્ષમાં દિલ્હીની સત્તા સંભાળનારા કેજરીવાલ મોદી માટે તે અશ્વમેઘ યજ્ઞનો રોડું છે, જેને હરાવીને સાઈડ લાઈન કરવા જરૂરી છે.

જોકે, કેજરીવાલ પણ કોઈ કાચા ખેલાડી નથી. મોદીના દરેક રાજ-રમતને સારી રીતે જાણે છે. પરંતુ સૌથી મોટો ફરક તે છે કે મોદી પાસે સત્તાની તમામ ચાવીઓ છે, જેથી તેઓ પોતાનો મનપસંદ તાળા ખોલી શકે છે. શું દિલ્હી ચૂંટણી પરિણામથી દેશની રાજનીતિ પર કોઈ મોટી અસર થવા જઈ રહી છે?

તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી દેશભરના રાજકારણમાં એક નવી અસર ઉમેરી શકે છે. આ વર્ષે રાજકારણને લઈને દિલ્હીમાં કંઇક તો નવું થવા જઈ રહ્યું છે, તો રાજકીય એનાલિસ્ટ અરૂણ કુમાર શર્મા સાથે ધ ગુજરાત રિપોર્ટના એડિટર સાથેનો ઇન્ટરવ્યું તમારા ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપી દેશે. તો જોતા રહો મયુર જાની ઓફિસિયલ સાથે ધ ગુજરાત રિપોર્ટ…

Related Posts

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading
અકસ્માતે બનેલા મુખ્યમંત્રીએ TET-TAT શિક્ષકોની ભરતી અંગે શું કહી દીધુ?
  • June 11, 2025

ગુજરાતમાં શિક્ષક બનવા માગતા યુવાનોની હાલત કફોડી બની છે. કારણ કે સરકાર દ્વારા ભરતીની જાહેરાત બાદ નિમણૂંક કરતી થતી નથી. હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આ બધુ જ સરકાર…

Continue reading

One thought on “દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

  • June 14, 2025
  • 2 views
Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

  • June 14, 2025
  • 3 views
Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

  • June 14, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

  • June 14, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા

  • June 14, 2025
  • 10 views
Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ?  જાણો તેને શું ખુલાસા કર્યા

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

  • June 14, 2025
  • 16 views
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા