ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Operation Sindoor: પહેલગામ હુમલામાં મોતને ભેટેલા 26 લોકોના મોતનો બદલો લેવા ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતુ. જેમાં પાકિસ્તાનના ઘણા આતંકી ઠેકાણોઓ નાશ કર્યા. જો કે આ બાદ બંને તરફથી ફાયરિંગ શરુ થઈ ગયું હતુ. જેમાં બંને દેશના ઘણા નાગરિકોના મોત થયા છે. બંને વચ્ચે જબરજસ્ત યુધ્ધ થાય તેવા એંધાણ વર્તાઈ ગયા હતા. જો કે એકાએક યુધ્ધ વિરામની જાહેરાત ટ્રમ્પે કરતાં લોકો થોડીવાર માટે ડઘાઈ ગયા હતા.

ભારત-પાકિસ્તાનના મામલામાં અમેરિકાએ યુધ્ધવિરામ કેવી રીતે કરાવ્યું?, ભારત-પાક વચ્ચે યુધ્ધ જ થયું નથી. ભારતે માત્ર પહેલગામ હુમલાનો બદલો લેવા માત્ર ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના ઠેકાણાઓનો નાશ કરવા ચલાવાયું હતુ. હકીકતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ અંગેની કોઈ જાહેરાત જ નથી. અચરજ તો ત્યારે થાય છે જ્યારે ભારત તરફથી પણ યુધ્ધવિરામની ઘોષણા કરવામાં આવે છે. એકાએકા ભારતને શું થઈ ગયું? યુધ્ધ ન હોવા છતાં ભારતે જવાબી  કાર્યવાહી કેમ રોકવી પડી?

લોકો સવાલ કરી રહ્યા છે કે ટ્રમ્પે સીધી યુધ્ધવિરામની ઘોષણા કેવી રીતે કરી? શું તેનો ભારત-પાકિસ્તાન નિર્ણય ન લઈ શકે. બીજી વાત એ છે કે ભારત પાકિસ્તાન સાથે વાત પણ કરવા તૈયાર ન હતુ. તો એકાએક કેવી રીતે વાત કરવા કેવી તૈયાર થઈ ગયું?

હાલ ઈંદીરા ગાંધીની નિડરતાની વાત થઈ રહી છે. કારણ કે જ્યારે 1971 ભારત-પાકિસ્તાન યુધ્ધ થયું હતુ.ત્યારે તેમણે ત્રીજા દેશને દખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અમેરિકાને પણ બોલવા પણ દીધુ ન હતુ. જોકે આજે વર્ષ 2025માં મોદી સરકારમાં સેના દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, ત્યારે સીધી રીતે ટ્રેમ્પે યુધ્ધ વિરામની ઘોષણા કરી દીધી. દૂર બેઠેલા દેશ આ રીતે ભારત-પાકિસ્તાનના મુદ્દામાં દખલ કેવી રીતે કરી શકે? સવાલ એ થઈ રહ્યા છે કે શું અમેરિકા કહે તેમ ભારત કરવાનું છે?, જ્યારે 1971નું ભારત-પાકિસ્તાન યુધ્ધ થયું ત્યારે તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ અમેરિકા સહિત કોઈપણ દેશને દખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

બીજી તરફ ચર્ચા છ કે જામનગરમાં તંત્ર દ્વારા લોકોને યુધ્ધને લઈ ધંધાપાણી બંધ કરવા અને સચેત રહેવા સૂચના આપતાં જ યુધ્ધ વિરામની એકાએક ઘોષણા થઈ છે. આ સીધુ કનેક્શન શું હોઈ શકે તે પણ સવાલ થઈ રહ્યા છે. કારણ કે અહીં અંબાણી પરિવારનો મોટો કારોબાર આવેલો છે. તેને લઈ યુધ્ધવિરામ થયું કે બીજી કંઈ કારણ?

હાલની મોદી સરકાર અમેરિકા સામે બોલી શકતી નથી. તેણે અમેરિકાએ ભારતનું સમર્થન પણ કર્યું નથી. તો ભારત અમેરિકાનું શુ કરવા માને. તેના તમામ કારણો આ વીડિયોમાં સમજો.

આ પણ વાંચોઃ

Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Related Posts

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading

One thought on “ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

  • June 14, 2025
  • 2 views
Ahmedabad Plane Crash: DNA ટેસ્ટથી 16 મૃતદેહોની ઓળખ, પરિવારોને સોંપવામાં આવ્યા મૃતદેહો

Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

  • June 14, 2025
  • 4 views
Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

  • June 14, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: કોલેજના મેસમાં કામ કરતા દાદી અને પૌત્રી લાપતા, ભાળ મળવાની રાહ જોઈ બેઠો પરિવાર

Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

  • June 14, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ, એર હોસ્ટેસનો મૃતદેહ હોવાની શક્યતા

Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ? જાણો તેને શું ખુલાસા કર્યા

  • June 14, 2025
  • 10 views
Ahmedabad: વિમાન દુર્ઘટનાનો લાઈવ વીડિયો ઉતારનાર કોણ?  જાણો તેને શું ખુલાસા કર્યા

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

  • June 14, 2025
  • 16 views
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા