
Modi: ભલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને વિશ્વગરુ માનતા હોય પણ હાલમાં વિશ્વમાં દુશ્મન દેશ પાકિસ્તાન વિશ્વસ્તરે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.ઈરાન-અમેરિકા સંઘર્ષમાં પાકિસ્તાનની મધ્યસ્થીથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું વજન વધ્યું છે, જે ભારત માટે એક ચેતવણીરૂપ બાબત છે.
પાકિસ્તાનનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે વધવાથી ભારત માટે મધ્ય પૂર્વમાં પોતાની સ્થિતિ જાળવી રાખવી પડકારરૂપ બની શકે છે. પાકિસ્તાન અમેરિકાની મદદથી ગલ્ફમાં પોતાનું ઈસ્લામિક કાર્ડ મજબૂત કરી રહ્યું છે, જેનાથી ભારતની પાકિસ્તાન વિરોધી નીતિઓ પર અસર પડી શકે છે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







