Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

મહેશ ઓડ

Panchmahal, Gamani village no electricity connection: ગુજરાત સરકાર વિકાસના બણગાં ફૂંકી રહી છે પણ વાસ્તવિકતા કંઈ અલગ છે. પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગમાણી ગામે વર્ષોથી 6 પરિવારો વીજ કનેશન વગર દિવસ-રાત કાઢે છે. અહીં રહેતાં લોકોને અજવાળું જોઈએ છે,  લોકો કહે છે કે અમે જીંદગીથી રહીએ છીએ પણ તંત્ર અમારી કોઈ જ રજૂઆત સાંભળતું નથી. વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં વીજ કનેક્શન આપવામાં આવતું નથી. જેથી ગામલોકોને રાત્રે ઝેરી જીવ કરડી જવાનો ડર રહે છે. તેઓ રાત જીવના જોખમે કાઢે છે.

ગમાણી ગામના વાકળિયા ફળિયા રહેતાં છ પરિવારોને ગુજરાત સરકારની વીજ યોજનાઓનો લાભ હજુ સુદી પહોંચ્યો નથી.   સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના, ઉજ્વલા ભારત ઉજ્વલા ગુજરાત યોજનાઓ છે. તો આ ગામના લોકોને લાભ કેમ આપવામાં આવતો નથી?, તેવા સવાલો થઈ રહ્યા છે.

તંત્ર લાઈટ માટે બહુ રખડાવે છે

ગમાણી ગામના ભયલાલભાઈ વેલિયાભાઈ રાઠવાએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે અમારે વર્ષોથી લાઈટ નથી. અમારા કુટુંબના છ ઘરોમાં તંત્ર વીજ કનેક્શન આપતું નથી. અમોએ વારંવાર રજૂઆત કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી. અમોને તંત્ર લાઈટ માટે બહુ રખડાવે છે. વીજ કંપની પણ સાંભળતી ન હોવાનું જણાવી રહ્યા છે.

સરકારે કેરોસીન બંધ કરતાં અજવાળું કઈ રીતે કરવું?

ભયલાલભાઈ કહ્યું કે અમારા લોકોને કેરોસીન પણ મળતું નથી. સરકારે કેરોસીન આપવાનું બંધ કરી દીધું છે. જેથી હવે તો ખડિયો(દીવો) પણ સણગાવી શકતા નથી. જેથી અમારા 6 પરિવાર અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. અહીં વાવાઝોડા સમયે પણ ઘણુ નુકસાન થાય છે તેમ છતાં તંત્ર આંખ આાડા કાન કરી રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે નુકસાન જોવા સરપંચ પણ આવ્યા નથી કે નુકસાનની ફોટા પણ પાડ્યા નથી. ત્યારે ભયલાલભાઈ રાઠવાની એક જ માગ છે અમનો તંત્ર વીજળી આપે.

સરકારની યોજનાઓને ઘોળી પી જતું સ્થાનિક તંત્ર

ગમાણી ગામના છ પરિવારોને વીજ કનેક્શન ન મળવું એ ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનું છેવાડાના વિસ્તારમાં ધ્યાન ન આપવાનું પરિણામ છે. સાથે સાથે સ્થાનિક વહીવટી ખામી અને સ્થાનિક સ્તરે અમલીકરણની નિષ્ફળતા દર્શાવે જ છે. તેમણે તાત્કાલિક તપાસ કરીને કનેક્શન આપવું જોઈએ. સરકારનો દાવો છે કે તમામ ઘરોમાં વીજળી પહોંચી છે, પરંતુ આવા કિસ્સાઓ યોજનાઓના અમલમાં ખામીઓ દર્શાવે છે. જેથી સ્થાનિક તંત્રએ આ 6 પરિવારને તાત્કાલિક કનેક્શન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ

રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition

PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

One thought on “Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ