
Amit Shah: હાલ દેશમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિપક્ષ સતત સરકારને અનેક મુદ્દે ઘેરી રહી છે. ત્યારે સરકાર જવાબ આપવામાં કંઈને કંઈ કરી રહી છે. 22 એપ્રિલ થયેલા પહેલગામ હુમલાને 3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જો કે હવે સંસદ સત્ર શરુ થતાં જ ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કર્યાના દાવા થઈ રહ્યા છે. ત્રણ મહિના પછી 3 આતંકીઓે ઠાર કરાયા હોવાનો દાવો થઈ રહ્યો છે.
सेना ने पहलगांव हमले का बदला लिया।
पहलगाम हमले के दोषी आतंकियों को ऑपरेशन ‘महादेव’ में उनके किए का अंजाम मिला।
भारतीय सेना, सीआरपीएफ और जम्मू-कश्मीर पुलिस की संयुक्त कार्रवाई में लश्कर-ए-तैयबा के A-श्रेणी आतंकियों सुलेमान उर्फ़ फैज़ल, अफगान और जिब्रान को मार गिराया गया।:… pic.twitter.com/7O2STVMGxV
— Satish Chandra Dubey (@satishdubeyy) July 29, 2025
પહેલગામ હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહે 29 જુલાઈ, 2025ના રોજ લોકસભામાં દાવો કર્યો કે 22 એપ્રિલ, 2025ના પહેલગામ હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓ—સુલેમાન શાહ (ઉર્ફે હાશિમ મૂસા), અફઘાન અને જિબરાન—ને ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ 28 જુલાઈ, 2025ના રોજ શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા, અને ચંદીગઢની FSL તપાસે પુષ્ટિ કરી કે હુમલામાં વપરાયેલી રાઈફલ્સ (એક M4 કાર્બાઈન અને બે AK-47) તે જ હતી જે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળી. વધુમાં, આતંકવાદીઓ પાસેથી મળેલી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ અને વોટર નંબર પણ પાકિસ્તાની મૂળની પુષ્ટિ કરે છે.
પોલીસ અધિકારીઓના ના પાડે છે
Breaking🚨
The fake news of the three of the terrorists involved in the pahalgam attack are neutralized is busted by the kashmir police.They are yet to identify 🤦#OperationMahadev #OperationSindoor #RajnathSingh #LokSabha Pahalgam
pic.twitter.com/MGkgv4Xm4k— Amock (@amock2029) July 28, 2025
જો કે કાશ્મીર પોલીસ અધિકારીએ કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને પહેલગામ હુમલામાં તેમની સંડોવણીની પુષ્ટિ માટે તપાસ ચાલુ છે. આ અધિકારીઓએ સ્પષ્ટપણે નથી નકાર્યું કે આ આતંકવાદીઓ પહેલગામ હુમલા સાથે સંકળાયેલા હતા, પરંતુ તેઓએ ઓળખ અને સંડોવણીની અંતિમ પુષ્ટિ માટે વધુ તપાસની જરૂરિયાત વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલા પછી સરકારે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા હતા. તેમને પકડવા માટે ઈનામ પણ સરકરા જાહેર કરી ચૂકી હતી. જો કે પછી સરકારે આ આતંકીઓના સ્કેચ ખોટા ગણાવ્યા હતા. જો કે હવે ઘણા મિડિયા તેજ સ્કેચ વાયરલ થઈ રહ્યા છે અને આતંકીઓને મારી નાખવાના દાવા થઈ રહ્યા છે. જો કે હાલ આ મામલે સેના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. જે બાદ ખબર પડશે શાહનો જવાબ કેટલો સાચો છે.
આ પણ વાંચો:
MP: ‘ભાજપ ભેંસ જેવી, કાચિંડાની જેમ રંગ બદલે છે’, પણ કોંગ્રેસ નેતાઓ ભેંસ કેમ બન્યા?
Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?
UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના
Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?









