Amit Shah: શાહ કહે છે પહેલામના આંતકીઓેને મારી નાખ્યા, પોલીસ ના પાડે છે!, કોણ સાચુ?

  • India
  • July 29, 2025
  • 0 Comments

 Amit Shah: હાલ દેશમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિપક્ષ સતત સરકારને અનેક મુદ્દે ઘેરી રહી છે. ત્યારે સરકાર જવાબ આપવામાં કંઈને કંઈ કરી રહી છે. 22 એપ્રિલ થયેલા પહેલગામ હુમલાને 3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જો કે હવે સંસદ સત્ર શરુ થતાં જ ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કર્યાના દાવા થઈ રહ્યા છે. ત્રણ મહિના પછી 3 આતંકીઓે ઠાર કરાયા હોવાનો દાવો થઈ રહ્યો છે.

પહેલગામ હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહે 29 જુલાઈ, 2025ના રોજ લોકસભામાં દાવો કર્યો કે 22 એપ્રિલ, 2025ના પહેલગામ હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓ—સુલેમાન શાહ (ઉર્ફે હાશિમ મૂસા), અફઘાન અને જિબરાન—ને ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ 28 જુલાઈ, 2025ના રોજ શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા, અને ચંદીગઢની FSL તપાસે પુષ્ટિ કરી કે હુમલામાં વપરાયેલી રાઈફલ્સ (એક M4 કાર્બાઈન અને બે AK-47) તે જ હતી જે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળી. વધુમાં, આતંકવાદીઓ પાસેથી મળેલી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ અને વોટર નંબર પણ પાકિસ્તાની મૂળની પુષ્ટિ કરે છે.

પોલીસ અધિકારીઓના ના પાડે છે

જો કે કાશ્મીર પોલીસ અધિકારીએ કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને પહેલગામ હુમલામાં તેમની સંડોવણીની પુષ્ટિ માટે તપાસ ચાલુ છે. આ અધિકારીઓએ સ્પષ્ટપણે નથી નકાર્યું કે આ આતંકવાદીઓ પહેલગામ હુમલા સાથે સંકળાયેલા હતા, પરંતુ તેઓએ ઓળખ અને સંડોવણીની અંતિમ પુષ્ટિ માટે વધુ તપાસની જરૂરિયાત વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલા પછી સરકારે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા હતા. તેમને પકડવા માટે ઈનામ પણ સરકરા જાહેર કરી ચૂકી હતી. જો કે પછી સરકારે આ આતંકીઓના સ્કેચ ખોટા ગણાવ્યા હતા. જો કે હવે ઘણા મિડિયા તેજ સ્કેચ વાયરલ થઈ રહ્યા છે અને આતંકીઓને મારી નાખવાના દાવા થઈ રહ્યા છે. જો કે હાલ આ મામલે સેના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. જે બાદ ખબર પડશે શાહનો જવાબ કેટલો સાચો છે.

 

 

આ પણ વાંચો:

MP: ‘ભાજપ ભેંસ જેવી, કાચિંડાની જેમ રંગ બદલે છે’, પણ કોંગ્રેસ નેતાઓ ભેંસ કેમ બન્યા?

Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?

Asaduddin Owaisi: લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી તો ક્રિકેટ સાથે કેવી રીતે રમી શકો?, મોદી સરકારને સવાલ

UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના

Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 4 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 8 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 10 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 11 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!