જે લોકોને મૂર્ખ બનાવી શકે, તે શ્રેષ્ઠ નેતા બની શકે: Nitin Gadkari

  • India
  • August 31, 2025
  • 0 Comments

 Nitin Gadkari: ભાજપના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જે ઘણીવાર પોતાના સ્પષ્ટ ભાષણોને લઈ છવાયેલા રહે છે. તેમણે ફરી એકવાર નેતાઓ વિશે એક એવું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નીતિન ગડકરીએ કહ્યું, “જે લોકોને સૌથી વધુ મૂર્ખ બનાવી શકે છે તે શ્રેષ્ઠ નેતા બની શકે છે.” શું મંત્રીનું આ વાક્ય પીએમ મોદી તરફ તો ઈશારો નથી કરી રહ્યું!. મોદી સરકારની વોટ ચોરી બહાર આવ્યા બાદ લોકોને મોદીએ મુર્ખ બનાવ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. વોટ ચોરી જ નહીં લોકો અનેક મુદ્દે છેતરાયા હોવાનું લાગી રહ્યું છે. ત્યારે નીતીન ગડકરીનું આ નિવેદને મોદી સરકારમાં હડકંપ મચાવ્યો છે.

નીતીન ગડકરી નાગપુરમાં બોલ્યા

નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં બોલતી વખતે નીતિન ગડકરીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું, “કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. હું અધિકારી નથી પણ મને તે અનુભવાય છે, કારણ કે હું જે ક્ષેત્રમાં કામ કરું છું, ત્યાં હૃદયથી સત્ય બોલવાની મનાઈ છે.”

નીતિન ગડકરીએ કહ્યું, “ત્યાં હાઉસ, નવાસે, ગવસે (આ એક મરાઠી કહેવત) લોકો છે, અને જે લોકોને શ્રેષ્ઠ રીતે મૂર્ખ બનાવી શકે છે, તે શ્રેષ્ઠ નેતા બની શકે છે.” તેમણે કહ્યું, “એક વાત સાચી છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખ્યું છે કે સત્યનો અહીં આખરે વિજય થાય છે.”

નીતિન ગડકરીએ કહ્યું, “કંઈક પ્રાપ્ત કરવા માટે એક શોર્ટકટ હોય છે; શોર્ટકટ વ્યક્તિને ઝડપથી પહોંચવામાં મદદ કરે છે.જો તમે નિયમો તોડીને રસ્તો પાર કરવા માંગતા હો, તો લાલ સિગ્નલ હોવો જોઈએ, નહીં તો તમે તેને પાર કરી શકો છો, પરંતુ એક ફિલોસોફર કહે છે કે શોર્ટકટ તમને ટૂંકા કરી દે છે. એટલા માટે આપણે જે મૂલ્યો આપ્યા છે – પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ, સત્ય – આ બધાનું સમાજમાં મહત્વ છે.”

તમને જણાવી દઈએ કે નીતિન ગડકરી ભાજપના એક એવા નેતા છે જે તેમની બોલવાની ખુલ્લી શૈલી માટે જાણીતા છે. તેમને જે કંઈ કહેવું હોય તે તેઓ જનતા સમક્ષ સ્પષ્ટ અને સીધી રીતે કહે છે. તેઓ કહે છે કે હું કામ કરું છું, જો તમને ગમે તો મને મત આપો, નહીં તો ના આપો. તેમના સ્વભાવને કારણે વિપક્ષી નેતાઓ પણ ભાગ્યે જ તેમના વિરુદ્ધ નિવેદનો આપે છે.

આ પણ વાંચો:

Nitin Gadkari: “દેશમાં ગરીબોની સંખ્યા વધી”, મોદી સરકારની પોલ ખોલતા ગડકરી

‘પવિત્ર રિશ્તા’ સીરિયલની અભિનેત્રી પ્રિયા મરાઠેનું અવસાન, શું હતી બિમારી? | Priya Marathe

vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો

Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

 

Related Posts

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ
  • October 27, 2025

આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં SIRની તારીખોનું એલાન થવા જઈ રહ્યું છે અને સાંજના એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરાયું છે પણ આ જાહેરાતની પૂર્વ સંદયાએ ચેન્નાઈમાં દેશના વરિષ્ઠ…

Continue reading
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
  • October 27, 2025

ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ છેતરપિંડી અટકાવવા માટે, દેશની બે સૌથી મોટી બેંકો AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને એક સિસ્ટમ વિકસાવી રહી છે જે આ છેતરપિંડીને તરતજ પકડી શકે છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 2 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 14 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 20 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા