‘પવિત્ર રિશ્તા’ સીરિયલની અભિનેત્રી પ્રિયા મરાઠેનું અવસાન, શું હતી બિમારી? | Priya Marathe

  • Famous
  • August 31, 2025
  • 0 Comments

Priya Marathe: ‘પવિત્ર રિશ્તા’ સીરિયલમાં વંદુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. અભિનેત્રી ગયા વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. મહારાષ્ટ્ર ટાઈમ્સ અનુસાર લાંબા સમય સુધી આ કેન્સર સામે લડ્યા બાદ રવિવારે સવારે પ્રિયા મરાઠેનું અવસાન થયું. સારવાર કરાવવા છતાં તે સ્વસ્થ થઈ શકી નહીં.

પ્રિયા મરાઠે ‘પવિત્ર રિશ્તા’ સીરિયલમાં અંકિતા લોખંડેની બહેનની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આ પાત્ર ચાહકોને ખૂબ ગમ્યું હતું. પ્રિયા મરાઠેના મૃત્યુના સમાચારથી દરેક ચાહકો ચોંકી ગયા છે અને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે.

Marathi actor Priya Marathe. Photo: Instagram/priyamaratheMarathi actor Priya Marathe. Photo: Instagram/priyamaratheMarathi actor Priya Marathe. Photo: Instagram/priyamaratheMarathi actor Priya Marathe. Photo: Instagram/priyamaratheMarathi actor Priya Marathe. Photo: Instagram/priyamaratheMarathi actor Priya Marathe. Photo: Instagram/priyamarathe

23 એપ્રિલ1987 ના રોજ મુંબઈમાં જન્મેલી પ્રિયા મરાઠેએ શહેરમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેણે મરાઠી સીરિયલ “યા સુખોનોયા” થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. હિન્દી ટેલિવિઝનમાં બાલાજી ટેલિફિલ્મ્સની “કસમ સે” સીરિયલમાં વિદ્યા બાલીની ભૂમિકા ભજવી હતી. જ્યારે તે કોમેડી સર્કસની પહેલી સીઝનમાં પણ જોવા મળી છે.

Marathi actress priya marathe passed away Shantanu Moghe's wife pavitra rishta actress Priya Marathe dies of cancer

જો કે તેને ઝી ટીવીની સીરીયલ પવિત્ર રિશ્તાથી ઓળખ મળી, જેમાં તેણે અંકિતા લોખંડેની ઓનસ્ક્રીન બહેન વર્ષા સતીશની ભૂમિકા ભજવી હતી. બાદમાં તે બડે અચ્છે લગતે હૈ, તુ તિથે મેં, ભાગે રે મન, જયસ્તુતે અને ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપમાં જોવા મળી હતી. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો, પ્રિયા મરાઠેએ 2012 માં શાંતનુ મોઘે સાથે લગ્ન કર્યા, જે પીઢ અભિનેતા શ્રીકાંત મોઘેના પુત્ર છે.

પ્રિયા મરાઠેએ ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ 2023 માં કરી હતી, ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર સક્રિય નહોતી.

આ પણ વાંચો:

બૂટલેગરના વિસ્તારમાંથી વોટ કૌભાંડ પક્ડયું, તારો ડંડો, પોલીસ, તંત્ર તૈયાર રાખ: Jignesh Mevani

vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો

Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 5 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 5 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 7 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 7 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 21 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા