Political News: દિલ્હી આવી જવા નરેન્દ્ર મોદીનો ભૂપેન્દ્ર પટેલને બે વખત આદેશ!

  • Gujarat
  • December 23, 2025
  • 0 Comments

●બંધ બારણે સતત 45 મિનિટ સુધી ચર્ચા

●જગદીશ પંચાલ સંગઠન ઊભું કરવામાં નિષ્ફળ

(દિલીપ પટેલ દ્વારા)

 ગાંધીનગર, 23 ડિસેમ્બર 2025

Political News: ગુજરાતમાં રાજકીય ફેરફારો આવી શકે છે, ગુજરાત સરકારને દિલ્હીથી અવનવા આદેશ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વારંવાર આપી રહ્યાં છે ગુજરાત સરકારનો વહીવટ અને ભાજપના રાજકીય નિર્ણય 12 વર્ષથી દિલ્હીથી લેવામાં આવી રહ્યાં છે દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા હતા ,ગુજરાત હવે સુબા રાજ્ય બની ગયું છે કોંગ્રેસની સરકારને દિલ્હીથી આદેશો થતાં હતા એવી જ હાલત ગુજરાત ભાજપના નેતાઓ અને સરકારની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે દિલ્હીમાં 6 દિવસમાં દરમિયાન બીજી વખત લાંબી બેઠક થઈ હતી, નરેન્દ્ર મોદી વહીવટીય આદેશો તો ફોનથી આપતાં રહ્યાં છે પણ જ્યારે રાજકીય નિર્ણય લેવાના હોય ત્યારે નેતાઓને દિલ્હી દરબારમાં હાજર થવા આદેશ આપે છે એ પણ ગુપ્ત રાજકીય બાબતો વધારે હોય છે. જેની પાંચના કાનને ખબર પડવા દેતાં નથી. ગુજરાતના તમામ નિર્ણયો નરેન્દ્ર મોદી લઈ રહ્યાં છે.

ભાજપમાં નિયુક્તિનો વિવાદ વધ્યો છે આનંદીબેન પટેલ, નીતિન પટેલ, અમિત શાહના વિવાદો તેના જૂથોમાં વધી રહ્યાં છે.ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે ક્રેડાઇની નેશનલ કોન્કલેવમાં ભાગ લેવા માટે દિલ્હી ખાતે ગયા હતા. બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા રવિવારે ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ, સંગઠન મહામંત્રી રત્નાકરને પણ દિલ્હી આવવા આદેશો છૂટ્યા હતા.

સંગઠનની રચના જગદીશ પંચાલ કરી શક્યા નથી,તેમની નિષ્ફળતાથી દિલ્હી નારાજ છે. પક્ષમાં વિખવાદો અને દબાણ છે સંઘ સિવાયના નેતાઓને સંગઠનમાં લેવામાં આવતા નથી તેમને લેવા માટે કોંગ્રેનું જૂથ દબાણ કરે છે.તેથી ગુજરાતના ભાજપના નેતાઓએ વારંવાર દિલ્હી દોડી જવું પડે છે વડાપ્રધાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે તેઓ બેઠક કરીને આદેશો મેળવતાં રહ્યાં છે.

ભાજપના સંગઠનની કોઇ કારણોસર જાહેરાત કરવામાં આવી ન હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી નિર્યણ લેવા માટે કહેવામાં આવ્યું છે

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 3 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 7 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 4 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 4 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 11 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 15 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ