Kashmir ના ખૂણે ખૂણે લાગ્યા પહેલગામ પર હુમલો કરનાર આતંકીઓના પોસ્ટર, માહિતી આપનારને મળશે 20 લાખનું ઈનામ

  • India
  • May 13, 2025
  • 1 Comments

Pahalgam attack terrorists Poster Pasted in Kashmir:  ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ તો પૂર્ણ થયો પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાના (Pahalgam terrorists attack) ગુનેગાર હજુ પણ ફરાર છે. ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે. આ દરમિયાન, સેનાએ જાહેર સ્થળોએ હુમલાના ગુનેગારોના પોસ્ટર લગાવ્યા છે. અગાઉ, ગયા મહિને, એજન્સીઓએ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને તેમની સામે 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

કાશ્મીરના ખૂણે ખૂણે પહેલગામ પર હુમલો કરનારા આતંકવાદીઓના લાગ્યા પોસ્ટર

તમને જણાવી દઈએ કે હુમલા બાદથી સેના અને એજન્સીઓ સતત આતંકવાદીઓને શોધી રહી છે. પહેલા તેમનું સ્કેચ અને પછી પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં લોકોને આતંકવાદીઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. જેથી તેમને ઝડપથી પકડી શકાય. આ સાથે, માહિતી માટે પોસ્ટર પર બે નંબર પણ છાપવામાં આવ્યા છે. હાલમાં, NIA આ હુમલાની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. એજન્સીઓએ જણાવ્યું હતું કે ત્રણેય આતંકવાદીઓના કોડ નામ પણ હતા – મુસા, યુનુસ અને આસિફ.

ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 17 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ત્યારે પહેલગામ હુમલાના 15 દિવસ પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ અંતર્ગત, વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે, હજુ પહેલગામ હુમલાનો બદલો હજુ પુરો થયો નથી . જેમને ભારતીયોની હત્યા કરી તે આતંકવાદીઓ હજુ જીવીત છે જેમને શોધવા માટે ભારતીય સેના પ્રયાસ કરી રહી છે.

પહેલગામ હુમલાનો બદલો હજુ નથી થયો પુરો

આ પછી, પાકિસ્તાને ભારત સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. પાકિસ્તાને જમ્મુથી ગુજરાત સુધીના સરહદી શહેરો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ પછી, ભારતે ડ્રોનથી પાકિસ્તાનના મુખ્ય શહેરો પર હુમલો કર્યો. આ સાથે ભારતે પાકિસ્તાનના એરબેઝને પણ નષ્ટ કરી દીધો. આ પછી પાકિસ્તાને અમેરિકાને યુદ્ધવિરામની અપીલ કરી, ત્યારબાદ ભારતે યુદ્ધવિરામ માટે સંમતિ આપી.

આ પણ વાંચોઃ

 

પીએમ મોદીના દાવાની Donald Trump એ હવા કાઢી નાખી, ટ્રમ્પે દુનિયાની સામે કહી દીધું , ‘મેં ધમકી આપીને યુદ્ધને બંધ કરાવ્યું’

Amritsar માં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત, 6 ની હાલત ગંભીર

Chhattisgarh Accident: છત્તીસગઢમાં ટ્રક-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13 લોકોના કમકમાટી ભર્યા મોત, અન્ય ઘાયલ

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કાશ્મીર વિશે કહી દીધી મોટી વાત

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

  • Related Posts

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
    • October 29, 2025

    Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

    Continue reading
    Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર
    • October 29, 2025

    Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં હવા એટલી ઝેરી બની ગઈ છે કે હવે લોકોને રીતસર શ્વાસ લેવામાં ખૂબજ તકલીફ પડી રહી છે, છેલ્લા ઘણાજ વર્ષોથી સતત વધતા જઈ રહેલા પ્રદૂષણને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    • October 29, 2025
    • 4 views
    Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

    • October 29, 2025
    • 7 views
    IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    • October 29, 2025
    • 18 views
     Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    • October 29, 2025
    • 8 views
    OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

    • October 29, 2025
    • 9 views
    Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત