Banny Gajera on Khodaldham: બન્ની ગજેરાએ કર્યો નવો ધડાકો, ગોંડલ અને ખોડલધામને લઈને શું કહ્યું?

Banny Gajera on Khodaldham: રાજકોટના વિવાદિત યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે પાસામાંથી બહાર આવ્યા બાદ બન્ની ગજેરાએ પોતાની યુટ્યુબ ચેન પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેને ગોંડલ અને ખોડલધામ મામલે વાત કરી છે.

બન્ની ગજેરાએ કર્યો નવો ધડાકો

બન્ની ગજેરાએ કહ્યું કે, હજુ તમારે ગુજસીટોક મારવી હોય તો મારી દો, આવું બધુ તો થાતું રહે. ખોડલધામ મુદ્દે તેને કહયું કે, ખોડલધામ મુદ્દે મારુ સાંજે લાઈવ હતુ અને સવારે મને ઉપાડી દીધો. મે કહ્યું હતુ કે, ગોંડલ વાળી મેડરમાં ખોડલધામના નરેશ પટેલ સમર્થન દઈ દે અઢારે વર્ણને એટલે ખોડલધામનું કામ પુરુ આવી વાત કરી હતી.પાસા કાપીને આવ્યા પછી સમાજમાંથી અને મીડિયામાંથી મને ઘણા લોકોએ કહ્યું કે તમે ખોડલધામનું રહેવા દો.બીજુ તમારે જે કરવું હોય તે કરો. તો મને તે સવાલ થાય છે કે, ખોડલધામને અને ગોંડલને અને ગોંડલને અને પટેલ સમાજને સબંધ શું? વધુમા તેણે કહ્યું કે, જો મને નિખીલ દોંગા મદદ કરતો હોય તો શું હું આટલા દિવસ જેલમાં હોય?

પ્રદીપ ભાખરે બન્ની ગજેરાને છોડાવ્યો

વધુમાં બન્ની ગજેરાએ કહ્યું કે, પીટી જાડેજા પર મને ગર્વ થયો, સમાજે વિરોધ કરતા પીટી જાડેજાના પાસા ગૃહમાથી રિવોક થયા. તે જ પ્રમાણે મારા પાસા રિવોક કરાવવા માટે મે એક ધારાસભ્યનો કોન્ટેક્ટ કરાવ્યો, તેમાં વચ્ચે તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખર હતા. પ્રમુખ પ્રદીપ ભાખરને ફોન કરીને જણાવવામાં આવ્યું કે, બન્ની ગજેરાના પાસા રિવોક થાય એમ છે તેમાં કેસ એટલા બધા છે નઈ અને જે છે તે ખોટા છે. તો તેને એમ કહ્યું કે, આપડે જયરાજસિંહ સાથે સારામાં સારા સબંધ છે આપડે બન્ની માટે થઈને જયરાજસિંહ સામે ન થવાય. એટલા માટે મારા પાસા રિવોક કરાવવાની ઉપરથી ના પાડી. આવું મને જેલમાં જાણવા મળ્યું.વધુમા બન્નીએ એવો પણ ખુલાસો કર્યો કે, ગયા વખતે મને નિખીલ દોંગાએ નહીં પરંતુ પ્રદીપ ભાખરે છોડાવ્યો હતો. હુ જેલમાંથી છુટ્યો અને સીધો બોમ્બ ફૂટ્યો.

 ખોડલધામને લઈને બન્ની ગજેરાએ કહ્યું ?

વધુમાં બન્ની ગજેરાએ કહ્યું કે, ખોડલધામ ચેરેટીમાં આપડે એક નોટીસ જારી કરવાની છે કે તમારા ટ્ર્સ્ટનો આટલો આટલો વહીવટ આપો કારણ કે, આમારા સુત્રોના મુજબ ખોડલધામાંથી ચોરી થઈ છે. તો તે ચોરી કોને કરી ? ગોંડલવાળી વાતમાં નરેશભાઈએ મીટીંગો કરી તે મીટીંગને નકારી કોને? કોઈના મનમાં એવું હોય કે બન્ની ગજેરા ખોડલધામ વિશે બંધ કરવાનું બંધ કરશે તો તે નહીં થાય.

પત્રકાર હિમાંશુ ભાયાણીએ શું કહ્યું ?

ગોંડલમાં ચાલી રહેલાં ઘર્ષણને પગલે વાત ફાયરિંગ સુધી પહોંચી છે. ત્યારે હાલમાં બન્ની ગજેરાએ ગોંડલ અને ખોડલધામ મામલે વાત કરતો એક વિડીયો જાહેર કર્યો છે. તાજેતરમાં પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિંકસિંહનો હજી પત્તો નથી. ત્યારે આ સંજોગોમાં ઘર્ષણ કેટલું વકરી શકે છે? તે બાબતે હિમાંશુ ભાયાણીએ શું કહ્યું જુઓ વીડિયો…

આ પણ વાંચો:

Dog Residence Certificate: ‘નામ ડોગ બાબુ, પિતા-કુત્તા બાબુ, માતા-કુતિયા દેવી’, બિહારમાં શ્વાનને મળ્યું રહેણાક પ્રમાણપત્ર

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ

Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી

 Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત