TATA: મીઠાપુરમાં ટાટા કેમિકલ્સની 33 KVની ભય જનક વીજ લાઈન જીવલેણ અકસ્માત સર્જશે!I જુઓ વિડીયો

TATA: મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા 33 KVની વીજ લાઈન નાંખવા અંગેના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં સ્થાનિક તંત્રની ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.મુખ્ય વિગતો નીચે મુજબ છે: ગેરકાયદે બાંધકામનો આક્ષેપ: ટાટા કંપની દ્વારા રહેણાંક વિસ્તારો અથવા જાહેર માર્ગો પર નિયમોનું ઉલ્લંઘન કરીને હાઈ-વોલ્ટેજ લાઈન નાંખવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે.

વિભાગોનું મૌન સ્થાનિકોને અકળાવી રહ્યું છે તેઓના જણાવ્યા અનુસાર, વીજ તંત્ર અને માર્ગ મકાન વિભાગ (PWD) ને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.અહીં રહેતા લોકોને સુરક્ષા અંગે ચિંતા સતાવી રહી છે,અગાઉ પણ મીઠાપુર પ્લાન્ટમાં સુરક્ષાના અભાવે અકસ્માતો અને બેદરકારીની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં આ નવી વીજ લાઈન બાબતે વધુ રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે સ્થાનિક અગ્રણી મેઘાભાએ The Gujarat Reportsના સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં વિસ્તુત જાણકારી આપી હતી જે અત્રે પ્રસ્તુત છે વિડીયો જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Related Posts

    Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
    • July 22, 2026

    Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

    Continue reading
    Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
    • July 20, 2026

    Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

    • July 23, 2026
    • 2 views
    India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

    Amit Chavda Student Protest: કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ NEET પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને ગુજરાતમાં થયેલી અટકાયત અંગે શું કહ્યું?

    • July 23, 2026
    • 6 views
    Amit Chavda Student Protest: કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ NEET પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને ગુજરાતમાં થયેલી અટકાયત અંગે શું કહ્યું?

    NEET Student Protest: NEET આંદોલન પર દેશવ્યાપી રાજકીય ઘમાસાણ, સરકાર સામે સંવાદ અને વિશ્વાસના મોટા સવાલ

    • July 23, 2026
    • 8 views
    NEET Student Protest: NEET આંદોલન પર દેશવ્યાપી રાજકીય ઘમાસાણ, સરકાર સામે સંવાદ અને વિશ્વાસના મોટા સવાલ

    Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

    • July 22, 2026
    • 10 views
    Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

    NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો

    • July 22, 2026
    • 10 views
    NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો

    Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

    • July 22, 2026
    • 10 views
    Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી