UP: પપ્પાએ જન્મદિવસ પર ચાંદીની ચેઇન આપી, શિક્ષકે ઉતારવા મજબૂર કરતા 11 વર્ષીય બાળકે ગળે ફાંસો ખાધો

  • India
  • July 30, 2025
  • 0 Comments

UP: કાનપુરના દાદા નગરમાં રહેતા ઋષિ શર્માનો 11 વર્ષનો પુત્ર સ્વસ્તિક એક ખાનગી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો.આ વખતે તેમના જન્મદિવસે તેમના પિતાએ તેમને ચાંદીની ચેઈન ભેટમાં આપી હતી. મંગળવારે સ્વસ્તિક ચાંદીની ચેઈન પહેરીને શાળાએ ગયો હતો અને તેને પોતાના યુનિફોર્મ લટકાવીને ફરતો હતો. આવી સ્થિતિમાં, સાથી વિદ્યાર્થીઓએ શિક્ષકને તેની ફરિયાદ કરી. શિક્ષકને લાગ્યું કે ચેઈન પડી શકે છે.તેથી શિક્ષકે તેને ચેઈન ઘરે માતા પિતાને આપી દેવા કહ્યુ હતુ.શિક્ષકે શિસ્તના ભાગરુપે કહ્યુ હતું કે ગળાની ચેઈન કાઢીને માતા પિતાને આપવી. ચેઈન કાઢતા બાળક ઘાયલ થયો હતો.પરિવારને આત્મહત્યા પર શંકા પણ પોલીસ પણ આને આત્મહત્યા માને છે.

કેવી રીતે કરી આત્મહત્યા ?

સ્વસ્તિક તેના મિત્રના ઘરેથી ઘરે પહોચ્યોં તે તેની દાદીના ઘરે જ જમતો હતો. પરંતુ જ્યારે તે ત્રણ વાગ્યા સુધી બપોરના ભોજન માટે ન આવ્યો, ત્યારે તેની દાદી તેની ખબર પૂછવા ગઈ. જ્યારે તેણે તેને જોયો, ત્યારે તે દરવાજાના કટકામાં લટકતોહતો. મૃતદેહ જોઈને ઘરમાં હોબાળો મચી ગયો .શિક્ષક કહે છે કે મેં ચેઈન તેની માતાને આપી હોત સારુ હતું પણ મેં વિચાર્યું ન હતું કે બાળક આટલું ગંભીર પગલું ભરશે.

પિતાને હત્યાની આશંકા

પિતા કહે છે કે શિક્ષકે બાળકની ચેઈન કાઢી નાખી હતી, તેથી તે ડરી ગયો હતો, પરંતુ જે રીતે તેનો મૃતદેહ લટકતો મળ્યો તે જોઈને લાગે છે કે કોઈએ તેની હત્યા કરી છે. તેના પગ જમીનને સ્પર્શતા હોવાથી તેનું ગળું દબાવવામાં આવ્યું હશે ગોવિંદ નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રદીપ કુમાર સિંહ કહે છે કે અત્યાર સુધી તે આત્મહત્યા જેવું લાગે છે.

સંવેદનશીલ બાળકો નાની નાની બાવતે કરી રહ્યા છે આત્મહત્યા

મહત્વનું છે કે, અત્યારના સમયે શાળાના બાળકો એટલા સંવેદનશીલ બની ગયા છે કે નાની નાની બાબતોમાં આત્મહત્યા કરી રહ્યાં છે. અહીં માતાપિતાએ બાળકો પર યોગ્ય ધ્યાન આપવુ જરુરી છે.

આ પણ વાંચો:

Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

bihar: નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’, ફોટો અભિનેત્રી મોનાલિસાનો, હવે ટ્રેક્ટરને પણ મળ્યું રહેણાંક પ્રમાણપત્ર, કોણ કરી રહ્યું છે આવા ગોટાળા?

Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે

  • Related Posts

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
    • March 23, 2026

     Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

    Continue reading
    Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
    • March 22, 2026

    Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    • March 23, 2026
    • 4 views
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 6 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 18 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 12 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 12 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 12 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર