UP: 75 વર્ષિય વૃધ્ધના 35 વર્ષની કન્યા સાથે લગ્ન, પહેલી રાત પછી પતિનું થઈ ગયું મોત, પત્ની પર…

  • India
  • October 1, 2025
  • 0 Comments

UP 75 Year Old Husband Death: ઉત્તર પ્રદેશમાં જૌનપુર જિલ્લાના ગૌરા બાદશાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુચમુચ ગામમાંથી એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 75 વર્ષીય સંગરુ રામે 35 વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે લગ્નની રાત વિતાવ્યા પછી બીજા દિવસે સવારે અચાનક મૃત્યુ પામ્યા. આ ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

વૃદ્ધે ફરીથી લગ્ન કેમ કર્યા?

અહેવાલો અનુસાર સંગરુ રામની પહેલી પત્નીનું લગભગ એક વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમને કોઈ સંતાન નહોતું અને તેઓ એકલા ખેડૂત હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના ભાઈ અને ભત્રીજા દિલ્હીમાં રહે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સંગરુ રામ છેલ્લા કેટલાક સમયથી ફરીથી લગ્ન કરવાની વાત કરી રહ્યા હતા, પરંતુ ગ્રામજનોએ તેમની ઉંમર અને સંજોગોનો હવાલો આપીને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

મંદિરમાં લીધા સાત ફેરા

ગત સોમવારે સંગરુ રામે જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની 35 વર્ષીય મહિલા માનભાવતી સાથે કોર્ટ મેરેજ કર્યા અને પછી ગામના મંદિરમાં સાત ફેર્યા ભર્યા હતા. લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવું કહેવાય છે કે આ માનભાવતીના પણ બીજા લગ્ન હતા. તેમને પહેલા લગ્નથી બે પુત્રીઓ અને એક પુત્ર છે.

લગ્નની રાત પછીના દુઃખદ સમાચાર

માનભાવતીએ કહ્યું “લગ્ન પછી અમે મોડી રાત સુધી વાતો કરતા,” “તેમણે મને કહ્યું કે તેમના ઘરનું ધ્યાન રાખજો અને બાળકોની ચિંતા ના કરજો.” પરંતુ સવારે, સંગરુ રામની તબિયત અચાનક બગડી ગઈ, અને જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ

આ અચાનક મૃત્યુથી ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ વાતની જાણ થતાં દિલ્હીમાં રહેતા સંગરુ રામના ભત્રીજાઓએ અંતિમ સંસ્કાર અટકાવી દીધા. તેઓ કહે છે કે દિલ્હીથી આવે ત્યાં સુધી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે નહીં. તેમણે મૃત્યુને શંકાસ્પદ જાહેર કર્યું છે અને પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમની માંગ કરી શકે છે. પરિવારે પત્ની પર પણ શંકા વ્યક્ત કરી છે.

ગામમાં ચર્ચાઓએ જોર પડ્યું

આ સમગ્ર ઘટનાએ ગામમાં ખળભળાટ મચાવી દીધો છે. કેટલાક લોકો તેને “ભાગ્યનો ખેલ” કહી રહ્યા છે, તો કેટલાક તેને “ષડયંત્ર” કહી રહ્યા છે. ગામલોકો આ ઉંમરે લગ્ન કરવાના ખોટા હોવા અંગે ચર્ચા કરી રહ્યા છે, જ્યારે કેટલાક મહિલાના ઇરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો:

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો

UP: વરુએ પતિ-પત્નીને ફાડી ખાધા, મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા, ગ્રામજનોએ વન વિભાગની લગાડી દીધી વાટ

ગુજરાતમાં 1 વર્ષમાં 9000 લોકોએ આપઘાત કર્યા, 900થી વધુની હત્યા, સલામત ગુજરાતની આ છે હકીકત? | Gujarat Crime

‘મોદી સરકાર માફી માગે’, લદ્દાખના લોકોને ‘રાષ્ટ્રવિરોધી’ કહેતા તણાવ વકર્યો | Leh-Ladakh | Modi government

Related Posts

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી
  • September 19, 2026

Asgar Ali Vohra Land Dispute: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કૂલના સહપાઠી 81 વર્ષીય અસગર અલી વોહરાએ જમીન વિવાદ અંગે PM મોદી સાથે મુલાકાત કર્યા બાદ આ મામલે મહત્વનો વળાંક આવ્યો છે.…

Continue reading
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 2 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 7 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 9 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ