UP: વિદ્યાર્થીએ જ શિક્ષકને ગોળી મારી દીધી, શિક્ષકની હાલત ગંભીર

  • India
  • August 22, 2025
  • 0 Comments

UP: કાશીપુરમાં એક ખાનગી શાળાના ધો- 9 ના વિદ્યાર્થીએ એક શિક્ષક પર પિસ્તોલથી ગોળીબાર કર્યો. શિક્ષક ગંભીર રીતે ઘાયલ છે. અને તેને ICU માં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં ઉધમ સિંહ નગર જિલ્લાની તમામ ખાનગી અને CBSE શાળાઓ બંધ.

વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કર્યો

ઉત્તરાખંડના કાશીપુરમાં ધો-9 ના વિદ્યાર્થીએ પોતાના શિક્ષકને દેશી બનાવટની પિસ્તોલથી ગોળી મારી દીધી. આ સગીર વિદ્યાર્થી પિસ્તોલ પોતાના ટિફિનમાં છુપાવીને લાવ્યો હતો. બે દિવસ પહેલા શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ ન આપવા બદલ ઠપકો આપ્યો હતો અને થપ્પડ મારી હતી. ગુસ્સામાં, વિદ્યાર્થી તેના ટીફિનમાં છુપાવીને બંદૂક શાળામાં લાવ્યો અને રિસેસ પછી ગોળીબાર કર્યો.

શિક્ષકની હાલત ગંભીર ICUમાં દાખલ

આ ઘટનામાં ઘાયલ થયા બાદ શિક્ષકની હાલત ગંભીર છે. અને
હાલ ICUમાં જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે. ઘટના પછી, વિદ્યાર્થી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ શિક્ષકોએ તેને પકડી લીધો.ઘાયલ શિક્ષકનું નામ ગગનદીપ સિંહ કોહલી છે, જે ભૌતિકશાસ્ત્રનો વર્ગ લઈ રહ્યા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે સગીર આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેને ઝડપી લીધો છે.અને
સુરક્ષા હેઠળ લઈ લીધો છે. આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે. સંગઠને કાળો દિવસ મનાવવાની અને શિક્ષકોની સુરક્ષા અંગે SDM ને આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે.

વિદ્યાર્થીઓમાં હિંસાત્મક ભાવના માટે કોણ જવાબદાર

વિદ્યાર્થીઓમાં વધી રહી છે. હિંસાત્મક ભાવના એક એક પછી ઘટનાઓ આવી રહી છે. સામે શાળાઓમાં ખૂલ્લેઆમ કરી રહ્યાં છે હત્યાઓ અને હુમલા. તેમની આવી વૃતિ માટે કોણ છે જવાબદાર, કયાંથી બાળકોમાં આવી રહ્યાં છે હિંસાના વિચારો, કેમ નથી તંત્ર કે સરકારનો ડર ગુના કરતાં પેલા વિદ્યાર્થીઓ નથી કરતાં વિચાર, આવી ઘટનાઓ વિશે પરિવારને પણ વિચારવાની જરુર છે કે તેમના બાળકો સ્કુલે જાય છે તો શું કરે છે. મોબાઈલમાં કેવા વિડીયો જોવે છે. કેવા પ્રકારની ગેમ રમે છે. તેનાથી બાળકો પર કેવી અસર પડે છે તેમના વર્તનમાં કેવા ફેરફાર થઈ રહ્યાં છે. આ સિવાય ઘરની આસપાસ ઝઘડા અને હિંસાત્મક વાતાવરણ ન બનાવવું કેમકે તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે.

આ પણ વાંચો:

Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ

T.N. Seshan: હું ‘ભારત સરકાર’નો નહીં, ‘ભારત’નો મુખ્ય ચૂંટણી કમિશનર છું, ચૂંટણીકાર્ડ લાવનાર ટી.એન શેષનને આવું કેમ કહ્યું હતુ?

Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?

Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ

Related Posts

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?
  • August 16, 2026

Tamil Nadu Politics: ભારતમાં ધાર્મિક રાજકારણ અને મંદિર વ્યવસ્થાપન અંગે ચર્ચા થાય ત્યારે તમિલનાડુનું ઉદાહરણ ઘણીવાર અલગ રીતે સામે આવે છે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, રાજ્યમાં આશરે 79,154 મંદિરો છે, જે…

Continue reading
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર
  • August 16, 2026

BCI Manan Kumar Mishra: બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)ના અધ્યક્ષ અને BJPના રાજ્યસભા સાંસદ મનન કુમાર મિશ્રાએ નાલસાર યુનિવર્સિટી ઑફ લૉના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા તાજેતરના વિવાદમાં માફી માંગી છે. મિશ્રાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

  • August 16, 2026
  • 2 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

  • August 16, 2026
  • 3 views
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

  • August 16, 2026
  • 6 views
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

  • August 16, 2026
  • 9 views
PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

  • August 16, 2026
  • 6 views
Jharkhand Student Protest: ‘આ કેવી આઝાદી?’ હોસ્પિટલમાંથી બહાર નીકળતા વિદ્યાર્થી નેતા રોકાયા, તિરંગા માર્ચ પહેલાં પોલીસ સાથે ઘર્ષણ

AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી

  • August 16, 2026
  • 7 views
AIADMK Crisis: AIADMK માં ફરી બળવો, EPS સામે વરિષ્ઠ નેતાઓની નારાજગી ખુલ્લી પડી