Vadodara:કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી, ઘટના પાછળ કોણ જવાબદાર?

vadodara: ગઈ કાલે વડોદરામાં એક કરુણ ઘટના બની હતી જેમાં કોર્પોરેશનના કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેનમાં બાળકી આવી જવાથી 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ બાળકી કમાટીબાગ ખાતે વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવી હતી. ત્યારે બાળકી પર જોય ટ્રેન ફરી વળી બાળકીની કીલકારી ચીચયારીમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના પછી ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો.

કમાટીબાગમાં 4 વર્ષની બાળકી પર જોય ટ્રેન ફરી વળી

પ્રાપ્ત માહિતી મુજબ જંબુસરના સોગંદવાડીમાં રહેતો પઠાણ પરિવાર વેકેશનમાં જંબુસરથી કમાટીબાગમાં મજા માણવા આવ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારે બાળકોને જોય ટ્રેનમાં મુસાફરી કરાવી હતી જે બાદ જ્યારે આ પરિવાર સાંજે પરત જંબુસર જઈ રહ્યો હતો ત્યારે કમાટીબાગ જોય ટ્રેનના સ્ટેન્ડ પાસે આ પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનની અડફેટે આવી જતી તેનું ચગદાઇ જવાથી મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અને કોર્પોરેશનનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કમાટીબાગ જોય ટ્રેનનો વિવાદ

વડોદરાના કમાટીબાગ જોય ટ્રેન પહેલી વાર વિવાદમા આવી નથી પરંતુ અવાર – નવાર વિવાદમાં આવતી રહે છે. જોય ટ્રેન અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં જોય ટ્રેન ચાર વખત બંધ પણ કરવી પડી હતી. જો કે કોઈ ઘટના બને પછી સરકારના અલગ – અલગ વિભાગોની મંજૂરી લઇને ફરીથી ટ્રેન દોડતી થાય છે પરંતુ અકસ્માતની ઘટનાઓ બંધ થતી નથી.

જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે ?

મહત્વનું છે કે, આ જોય ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોય છે તેમાં એન્જિનમાં ડ્રાઇવર અને એક સિક્યુરિટી ગાર્ડ હોય છે. તેમનું કામ આગળના ટ્રેક પર નજર રાખવાનું હોય છે. તેમજ ટ્રેનના ઝડપ પ્રતિ કલાક 7 થી 8 કિલોમીટરની જ હોય છે. ત્યારે સવાલ તે થાય છે કે, આ બાળકી ટ્રેક પર આવી ગઇ તો ડ્રાઇવરે બ્રેક કેમ ના મારી? અકસ્માત બાદ ડ્રાઈવર કેમ ભાગી ગયો ? શહેરમાં હરણીબોટ કાંડ જેવી ઘટનાઓ બાદ પણ તંત્ર આવી જગ્યાએ બાળકોની સુરક્ષામાં કેમ બેદરકારી દાખવેછે ?   જો સમયસર નિયમિત દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા હોત તો કદાચ આ દુઃખદ ઘટના ન બની હોત. આ સમગ્ર મામલે તપાસ કરવી ખુબ જરુરી બને છે. આ મામલે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે અને આવી ઘટના ફરી ન બને તેના માટે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું…

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 2 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 10 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 13 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 14 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 18 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો