Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

Vadodara Crime: વડોદરામાં પુજા કરતા યુવક અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. આજવા રોડ પર આવેલા રામમંદિરમાં ઘૂસી વિધર્મી શખ્સે હુમલો કર્યો હતો. વિધર્મીએ પુજારીના પરિવારને પણ માર માર્યો હતો. રામમંદિરમાં તોડફોડ કરી હતી. આ મામલે પીડિત યુવકે બાપોદ પોલીસ મથકે ગુનો નોંધાવતાં આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

મળતી માહિતી મુજબ વડોદરામાં આજવા રોડ પરના એકતાનગર મરાઠી મહોલ્લામાં રહેતા અને પૂજા કરતા 19 વર્ષીય અક્ષય હરીશભાઈ સરાણિયા મંગળવારે સાંજે(20 મે) ગણપતિ ચોકમાં આવેલા ભગવાન રામના મંદિરે આરતી પૂજા કરતો હતો. તે વખતે મંદિરની પાછળ રહેતો ઇરફાન મોહંમદ શેખ મંદિરની સામે આવી ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો.’ તેમ કહી મંદિરમાં ઘૂસી ગયો હતો. મંદિરમાં રહેલા ભગવાન રામના ફોટા નીચે ફેંકી, માળા ખેંચીને ફેકી દીધી હતી.

માતાને પણ માર્યો ધક્કો

મંદિરમાં રાખેલા દીવા સહિતનો સામાન પણ નીચે ફેંકી દીધો હતો. આરતી વગાડવા માટે રાખેલું એમ્પ્લિફાયર તથા સ્પીકર પણ નીચે ફેંકી દીધું હતું. ફરિયાદી અક્ષય સરાણિયા તેને રોકવા ગયો તો માર માર્યો હતો. પૂજા કરતાં અક્ષયની માતાને પણ આ ઈરફાને ધક્કો માર્યો હતો.

આરોપી વિધર્મી શખ્સ ઈરફાને ફરિયાદીના પિતા અને મિત્રને પણ મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં બોપાદ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે પોલીસ ધરપકડ કરવા આવી ત્યારે પણ તેને આતંક મચાવ્યો હતો.

હિંદુ સંગઠનોની કડક કાર્યવાહી કરવા માંગ

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સહિત અનેક સંગઠનોએ આ ઘટનાને ધાર્મિક લાગણીઓ પર હુમલો ગણાવી, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો:

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ