Visavadar: કોળી પટેલ સમાજના 300થી વધુ ભાજપ- કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા, ગોપાલ ઇટાલીયાને આપ્યું સમર્થન

Visavadar: વિસાવદરમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે. એક તરફ આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા જોરશોરનો પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને તેમને હાલ જનસમર્થન પણ મળતુ દેખાઈ રહ્યું છે. ત્યારે જેથી ગોપાલ ઈટાલિયા ભાજપ અને કોંગ્રેસ પર ભારે પડા દેખાઈ રહ્યા છે તેવામાં વિસાવદરમાં ચુંટણી પહેલા જ ભાજપ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. વિસાવદરમાં કોળી પટેલ સમાજના 300થી વધુ ભાજપ- કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા છે. આજે બીખલા ખાતે આયોજિત કાર્યક્રમમાં કોળી પટેલ સમાજે AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને સમર્થન આપ્યું હતું.

કોળી પટેલ સમાજના 300થી વધુ ભાજપ- કોંગ્રેસના આગેવાનો AAPમાં જોડાયા

મળતી માહિતી મુજબ આજે વિસાવદર વિધાનસભાના બીખલા ગામે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં કોળી પટેલ સમાજના 300થી પણ વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી રાજુભાઇ બોરખતરિયા, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડો.જ્વેલબેન વસરા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ મંત્રી અજિત લોખીલની હાજરીમાં ભાજપ કોંગ્રેસના 300થી વધારે આગેવાનો AAPમાં જોડાયા હતા.

ગોપાલ ઇટાલીયાએ આપ્યું આ નિવેદન

આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના જન કાર્યાલયના શુભારંભ દરમિયાન કોળી પટેલ સમાજના 300થી પણ વધારે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે સાથે કોળી પટેલ સમાજે પણ આ ચૂંટણીમાં સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે તે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે તમામ લોકોનો હું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીથી કંટાળીને આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. આશા રાખું છું કે અમે તમામ લોકો સાથે મળીને વિસાવદરની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો લાવીશું.

આ પણ વાંચો:

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

  • Related Posts

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
    • June 15, 2025

    મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

    Continue reading
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
    • June 15, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ