વિશ્વમાં AI નો દબદબો, લોકો પર બેરોજગારીનું સંકટ, એમેઝોને 30 હજાર કર્મચારીઓને છૂટા કરવાનું શરુ કર્યું

વિશ્વમાં લોકો AI ટેક્નોલોજી તરફ સતત આગળ વધી રહ્યા છે. બોહાળા પ્રમાણમાં AI નો અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. જેથી લોકો અને મોટી કંપનીઓનું કામ સરળ થઈ રહ્યું છે. જોકે AI ના જેટલા ફયદા છે તેટલાં ગેરફાયદા પણ છે. હાલ AIના કારણે લોકોની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે કંપનીને જે કામ જોઈએ છે તે AI દ્વારા થઈ રહ્યું છે. જેના કારણે ઘણા લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. આ એક ગંભીર વિષય બન્યો છે.

 એમોઝોન કંપનીએ 30 હજાર લોકોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જેથી વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. અહેવાલો છે કે આવનારા 2થી 5 વર્ષમાં એમેઝોન 6 લાખ નોકરીએ ઓછી કરી શકે છે. તેની જગ્યાએ રોબોર્ટ્સને કામ લગાડી શકે છે.

આ છટણી પ્રક્રિયા મંગળવાર, 28 ઓક્ટોબર, 2025 થી શરૂ થઈ છે. 2022 પછી એમેઝોનમાં આ સૌથી મોટી કર્મચારીઓની છટણી છે. કંપનીનું કહેવું છે કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીઓની ભરતી વધુ કરી છે. હવે, તે સ્ટાફ ઘટાડીને આને સંતુલિત કરવા માંગે છે. એમેઝોનના આ નિર્ણયથી તેના ઉપકરણો, માનવ સંસાધન અને સેવાઓ અને ઓપરેશન્સ વિભાગો સહિત અનેક વિભાગો પર અસર પડી શકે છે.

એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ જાહેરમાં જણાવ્યું છે કે AI અને કૃત્રિમ બુધ્ધિનો વ્યાપ વધી રહ્યો છે. જેથી નોકરીઓમાં વધુ ઘટાડો થઈ શકે છે. વિશ્લેષકો એમ પણ માને છે કે AI કંપનીના મોટા પાયે કોર્પોરેટ કર્મચારીઓની છટણીનું કારણ બની રહ્યું છે.

એમેઝોને 2022માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા

ઉલ્લેખનીય છે કે એમેઝોને 2022 માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે, કંપની 30,000 કોર્પોરેટ કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. આનાથી મોટી સંખ્યામાં લોકો માટે નોકરીનું સંકટ સર્જાશે.

જુઓ વીડિયોમાં વધુ ચર્ચા

Related Posts

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!
  • December 15, 2025

BJP Government: બિહાર ચૂંટણી પહેલા ઉતાવળમાં મહિલાઓને બદલે પુરુષોના ખાતામાં જતા રહેલા ₹10,000 હવે નીતિશ સરકાર પરત માંગી રહી છે,રાજસ્થાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મુખ્યમંત્રી…

Continue reading
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?
  • December 14, 2025

MNREGA: દેશમાં ગ્રામીણ ભારત માટે સૌથી મહત્વપૂર્ણ યોજનાઓ પૈકીની એક મનરેગા યોજનાનું નામ બદલીને હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવામાં આવ્યુ છે. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીમંડળની શુક્રવાર, 12…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 9 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 7 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 8 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 18 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 16 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 11 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!