વિશ્વમાં AI નો દબદબો, લોકો પર બેરોજગારીનું સંકટ, એમેઝોને 30 હજાર કર્મચારીઓને છૂટા કરવાનું શરુ કર્યું

વિશ્વમાં લોકો AI ટેક્નોલોજી તરફ સતત આગળ વધી રહ્યા છે. બોહાળા પ્રમાણમાં AI નો અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. જેથી લોકો અને મોટી કંપનીઓનું કામ સરળ થઈ રહ્યું છે. જોકે AI ના જેટલા ફયદા છે તેટલાં ગેરફાયદા પણ છે. હાલ AIના કારણે લોકોની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે કંપનીને જે કામ જોઈએ છે તે AI દ્વારા થઈ રહ્યું છે. જેના કારણે ઘણા લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. આ એક ગંભીર વિષય બન્યો છે.

 એમોઝોન કંપનીએ 30 હજાર લોકોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જેથી વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. અહેવાલો છે કે આવનારા 2થી 5 વર્ષમાં એમેઝોન 6 લાખ નોકરીએ ઓછી કરી શકે છે. તેની જગ્યાએ રોબોર્ટ્સને કામ લગાડી શકે છે.

આ છટણી પ્રક્રિયા મંગળવાર, 28 ઓક્ટોબર, 2025 થી શરૂ થઈ છે. 2022 પછી એમેઝોનમાં આ સૌથી મોટી કર્મચારીઓની છટણી છે. કંપનીનું કહેવું છે કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીઓની ભરતી વધુ કરી છે. હવે, તે સ્ટાફ ઘટાડીને આને સંતુલિત કરવા માંગે છે. એમેઝોનના આ નિર્ણયથી તેના ઉપકરણો, માનવ સંસાધન અને સેવાઓ અને ઓપરેશન્સ વિભાગો સહિત અનેક વિભાગો પર અસર પડી શકે છે.

એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ જાહેરમાં જણાવ્યું છે કે AI અને કૃત્રિમ બુધ્ધિનો વ્યાપ વધી રહ્યો છે. જેથી નોકરીઓમાં વધુ ઘટાડો થઈ શકે છે. વિશ્લેષકો એમ પણ માને છે કે AI કંપનીના મોટા પાયે કોર્પોરેટ કર્મચારીઓની છટણીનું કારણ બની રહ્યું છે.

એમેઝોને 2022માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા

ઉલ્લેખનીય છે કે એમેઝોને 2022 માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે, કંપની 30,000 કોર્પોરેટ કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. આનાથી મોટી સંખ્યામાં લોકો માટે નોકરીનું સંકટ સર્જાશે.

જુઓ વીડિયોમાં વધુ ચર્ચા

Related Posts

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
  • October 27, 2025

Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

Continue reading
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • October 31, 2025
  • 5 views
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

  • October 31, 2025
  • 3 views
 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

  • October 31, 2025
  • 10 views
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

  • October 31, 2025
  • 8 views
Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

  • October 31, 2025
  • 19 views
Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?

  • October 31, 2025
  • 11 views
Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?