વિશ્વમાં AI નો દબદબો, લોકો પર બેરોજગારીનું સંકટ, એમેઝોને 30 હજાર કર્મચારીઓને છૂટા કરવાનું શરુ કર્યું

વિશ્વમાં લોકો AI ટેક્નોલોજી તરફ સતત આગળ વધી રહ્યા છે. બોહાળા પ્રમાણમાં AI નો અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. જેથી લોકો અને મોટી કંપનીઓનું કામ સરળ થઈ રહ્યું છે. જોકે AI ના જેટલા ફયદા છે તેટલાં ગેરફાયદા પણ છે. હાલ AIના કારણે લોકોની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે કંપનીને જે કામ જોઈએ છે તે AI દ્વારા થઈ રહ્યું છે. જેના કારણે ઘણા લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. આ એક ગંભીર વિષય બન્યો છે.

 એમોઝોન કંપનીએ 30 હજાર લોકોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. જેથી વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. અહેવાલો છે કે આવનારા 2થી 5 વર્ષમાં એમેઝોન 6 લાખ નોકરીએ ઓછી કરી શકે છે. તેની જગ્યાએ રોબોર્ટ્સને કામ લગાડી શકે છે.

આ છટણી પ્રક્રિયા મંગળવાર, 28 ઓક્ટોબર, 2025 થી શરૂ થઈ છે. 2022 પછી એમેઝોનમાં આ સૌથી મોટી કર્મચારીઓની છટણી છે. કંપનીનું કહેવું છે કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીઓની ભરતી વધુ કરી છે. હવે, તે સ્ટાફ ઘટાડીને આને સંતુલિત કરવા માંગે છે. એમેઝોનના આ નિર્ણયથી તેના ઉપકરણો, માનવ સંસાધન અને સેવાઓ અને ઓપરેશન્સ વિભાગો સહિત અનેક વિભાગો પર અસર પડી શકે છે.

એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ જાહેરમાં જણાવ્યું છે કે AI અને કૃત્રિમ બુધ્ધિનો વ્યાપ વધી રહ્યો છે. જેથી નોકરીઓમાં વધુ ઘટાડો થઈ શકે છે. વિશ્લેષકો એમ પણ માને છે કે AI કંપનીના મોટા પાયે કોર્પોરેટ કર્મચારીઓની છટણીનું કારણ બની રહ્યું છે.

એમેઝોને 2022માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા

ઉલ્લેખનીય છે કે એમેઝોને 2022 માં 27,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. હવે, કંપની 30,000 કોર્પોરેટ કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. આનાથી મોટી સંખ્યામાં લોકો માટે નોકરીનું સંકટ સર્જાશે.

જુઓ વીડિયોમાં વધુ ચર્ચા

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 4 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 4 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 10 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 17 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ