Gujarat Congress Protest: હિંમતનગરથી ધરમપુર સુધી કોંગ્રેસનો હલ્લાબોલ, ગેસ સિલિન્ડર-બળદગાડા સાથે સરકાર સામે રોષ વ્યક્ત
  • June 12, 2026

Gujarat Congress Protest: ગુજરાતભરમાં કોંગ્રેસ પક્ષે વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને પેપર લીકની ઘટનાઓ સામે સરકારને ઘેરવા માટે ‘જન આક્રોશ’નો શંખ ફૂંક્યો છે. હિંમતનગર, ચીખલી અને ધરમપુર જેવા વિવિધ વિસ્તારોમાં…

Continue reading
Modi Govt Report Card: બેરોજગારીનો વિસ્ફોટ અને મોંઘવારીનો માર! કોંગ્રેસે મોદી સરકારનું કાઢ્યું ‘રિપોર્ટ કાર્ડ’.
  • June 10, 2026

Modi Govt Report Card: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના બીજા વર્ષે કોંગ્રેસે ‘પ્રચાર વિરુદ્ધ હિસાબ’ નામનો ૭૫ પાનાનો એક વિસ્ફોટક દસ્તાવેજ જાહેર કરીને સરકારની પોલ ખોલી છે. કોંગ્રેસના રિસર્ચ વિભાગ…

Continue reading
India Economic Crisis: મોદી સરકારની આત્મઘાતી નીતિઓથી દેશ આર્થિક કટોકટીમાં!
  • May 26, 2026

India Economic Crisis: દેશની જનતાને રાત-દિવસ રાષ્ટ્રવાદના લોલીપોપ આપનારી મોદી સરકારે પાંચ રાજ્યોના ચૂંટણી પ્રચારમાં ઢોલ-નગારા બાદ અંતે પોતાનો અસલી રંગ બતાવી દીધો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એક ઝાટકે ૩૦%…

Continue reading
Narendramodi: PM મોદીના વાયદા મુજબ “અચ્છે દિન”શરૂ! પણ કોના? દેશમાં ધર્મ-જાતિ-પ્રાંતવાડમાં સપડાયેલી જનતાને કોણ ઉગારશે?
  • December 29, 2025

Narendramodi: દેશમાં ‘અચ્છે દિન આયેંગે’ દરેકના કાચા ઘર પાક્કા થશે,રોજગાર વધશે અને સૌનો વિકાસ થશે વગરે મોદી સાહેબે કરેલી જાહેરાતો અને વાયદા અધૂરા રહી ગયા છે અને દેશ હવે જાતિવાદ,ધર્મ…

Continue reading
Job Hazard:ભારતમાં કરોડો યુવાનોની નોકરી જતી રહેશે!બેરોજગારીથી અંધાધૂંધી સર્જાશે! જાણો,કોણે આપી ચેતવણી
  • November 16, 2025

Job threat in India:ભારતમાં રોજગાર માટેનો ખતરો વધુ ગંભીર બનવા જઈ રહ્યો છે,અને તેના મુખ્ય કારણોમાં કંપનીઓ દ્વારા વધતા જતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અને વૈશ્વિક વ્યાપારની પરિસ્થિતિ છે. માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ…

Continue reading
વિશ્વમાં AI નો દબદબો, લોકો પર બેરોજગારીનું સંકટ, એમેઝોને 30 હજાર કર્મચારીઓને છૂટા કરવાનું શરુ કર્યું
  • October 30, 2025

વિશ્વમાં લોકો AI ટેક્નોલોજી તરફ સતત આગળ વધી રહ્યા છે. બોહાળા પ્રમાણમાં AI નો અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. જેથી લોકો અને મોટી કંપનીઓનું કામ સરળ થઈ રહ્યું છે. જોકે…

Continue reading
Mohan Bhagwat: નામકરણની રાજનીતિમાં ખોવાયેલો દેશ, ગરીબી અને બેરોજગારીના મુદ્દાઓ ક્યાં ગયા?
  • July 28, 2025

Mohan Bhagwat: ભાજપ અને RSS દેશ હિતના કાર્યેને બદલે લોકોને ઈન્ડિયા અને ભારત અંગે મૂંઝવણમાં મૂકી રહ્યા છે અને પોતાનો કક્કો પાસ કરી રહ્યા છે. તેઓ લોકોને બેરોજગારી, મોંઘવારી જેવા…

Continue reading