Karnataka Accident: સ્લીપર કોચ બસ સામે અચાનક ડિવાઈડર કૂદી ટ્રક આવી ગયો! સળગતી બસમાં 17 મુસાફરોના કરુણ મોત

  • India
  • December 25, 2025
  • 0 Comments

Karnataka Accident: કર્ણાટકના હિરિયૂર તાલુકા હદ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક આજે(ગુરુવારે) સવારે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 17 લોકોના કરુંણ મોત થયાના અહેવાલ છે, સ્લીપર બસ અને ટ્રક સામસામે ભટકાતા બસમાં આગ ફાટી નીકળતા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.

સ્થળ ઉપરથી મળી રહેલી વિગતો અનુસાર ટ્રક હિરિયૂરથી બેંગલુરુ તરફ જઈ રહી હતી ત્યારે ટ્રક ચાલકે ટ્રક ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી જતા સામેથી રોડ ઉપર આવી રહેલી સ્લીપર બસ કે જે બેંગલુરુથી શિવમોગ્ગા જઈ રહી હતી તેની સાથે ધડાકાભેર અથડાતા સ્લીપર કોચ બસ તરતજ સળગી ઉઠી હતી ગોળામાં ફેરવાઈ ગયેલી બસમાં મુસાફરો ફસાઈ ગયા હતા જેઓએ બચવા માટે કરેલી મથામણમાં કેટલાક મુસાફરો સળગતી બસમાંથી બહાર નીકળવામાં સફળ તો રહ્યા પરંતુ તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

સ્થળ ઉપર પહોંચેલી પોલીસે દાઝી ગયેલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.આ ભયાનક અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર સહિત 17 લોકોના આગમાં જીવતા બળીને મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કહ્યું કે મૃતકોનો સત્તાવાર આંકડો હજુ જાણી શકાયો નથી.ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકા હદ વિસ્તારમાં આવેલા ગોરલાથુ ક્રોસ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 ઉપર કલાકો સુધી લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો.

દરમિયાન બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ અને સળગી ગયેલી બસને માર્ગ વચ્ચેથી હટાવ્યા બાદ ધીમે ધીમે વાહનવ્યવહાર પુનઃચાલુ કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
  • May 9, 2026

Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Continue reading
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
  • May 9, 2026

Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 7 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 5 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન