રાહુલ ગાંધી દિલ્હીના શાકમાર્કેટ પહોંચત્યા; મોંઘવારીથી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા લોકો અક્ષમ દેખાયા

  • India
  • December 24, 2024
  • 0 Comments

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીની શાકભાજી માર્કેટમાં પહોંચ્યા છે. આનો વીડિયો તેમણે મંગળવારે સવારે શેર કર્યો. શાકમાર્કેટમાં રાહુલ કેટલીક મહિલાઓ સાથે વાતો કરતો નજરે પડ્યો હતો. આ દરમિયાન એક મહિલા તો લસણની ખરીદી કરવા પણ સક્ષણ નહતી. મોંઘવારીની માર એટલી બધી વધી ગઈ છે કે, લોકોને પ્રાથમિક જરૂરિયાત એવા ભોજનમાં પણ કેટલીક ચીજ-વસ્તુઓની બાદબાકી કરવી પડી રહી છે. રાહુલ ગાંધીની મહિલાઓ સાથેની વાત-ચીત દરમિયાન તેમણે મોંઘવારીને જોતા કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા પણ કરવી પડી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, લસણની કિંમત 40 રૂપિયાથી 400 રૂપિયા પહોંચી ગઈ છે. જનતા મોંઘવારીથી હેરાન છે. કેન્દ્ર સરકાર કુંભકર્ણની ઉંઘમાં સૂઈ રહી છે.

રાહુલે આગળ કહ્યું, સામાન્ય જનતા પોતાના દિનચર્યાની જરૂરતોને પૂરી કરવા માટે નાના-મોટા સમાન લેવામાં પણ સમાધાન કરવું પડી રહ્યું છે. આના પર રાહુલ પાસે ઉભેલી એક મહિલાએ કહ્યું, સોનું સસ્તું થઇ ગયું પરંતુ લસણ મોંઘુ છે.

રાહુલ બોલ્યા- 120 કિલો રૂપિયા મટરએ બધાને હચમચાવી દીધા છે

રાહુલએ કહ્યું કે થોડા દિવસો પહેલા હું એક શાકભાજી બજારમાં ગયો હતો અને ગ્રાહકો સાથે ખરીદી કરતી વખતે મેં તેમને પૂછ્યું કે સામાન્ય લોકોનું બજેટ કેવી રીતે બગડી રહ્યું છે અને મોંઘવારીએ કેવી રીતે બધાને પરેશાન કરી રહી છે. મેં લસણ, વટાણા, મશરૂમ અને અન્ય શાકભાજીના ભાવ પર ચર્ચા કરી અને લોકોના વાસ્તવિક અનુભવ સાંભળ્યા. 400 રૂપિયા કિલો લસણ અને 120 રૂપિયા કિલો વટાણાએ બધાના બજેટને હચમચાવી દીધા છે.

લોકો શું ખાશે અને શું બચાવશે, તે વિચારવાની વાત છે. રાહુલએ કહ્યું કે લોકો માટે બચત કરવી મુશ્કેલ બની ગઈ છે. કેટલાક લોકો માટે તો રિક્ષાના ભાડા થી લઈને ખાવાના ખર્ચા પૂરા કરવાં પણ મુશ્કેલ બની ગયું છે. રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે જો તેઓ પણ મોંઘવારીનો અસર અનુભવી રહ્યા છે તો તેમના અનુભવ શેર કરે.

Related Posts

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!
  • October 31, 2025

Mallikarjun Kharge on RSS:એક તરફ સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના કેવડીયામાં PM મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે તેવા સમયે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ…

Continue reading
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…
  • October 31, 2025

UP: એવું કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય, તે ગુનો કરતી વખતે હંમેશા એક સુરાગ છોડી જાય છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મંદિર પર “આઈ લવ યુ મોહમ્મદ”…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • October 31, 2025
  • 5 views
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું- “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

  • October 31, 2025
  • 3 views
 AAP Gujarat: ગુજરાતમાં AAPની ખેડૂત મહાપંચાયત: કેજરીવાલે કહયું-  “સરકાર આખી હર્ષ સંઘવી ચલાવે છે, ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી”

UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

  • October 31, 2025
  • 10 views
UP: અલીગઢના મંદિરની દિવાલ પર ‘આઈ લવ મોહમ્મદ’ લખનારા તમામ આરોપીઓ હિંદુ નીકળ્યા!, પછી પોલીસે…

Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

  • October 31, 2025
  • 8 views
Sanjay Raut health: શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

  • October 31, 2025
  • 21 views
Bihar Election: ભત્રીજા માટે ચૂંટણી પ્રચાર કરતાં કાકાને પતાવી દેવાયો, બિહારનો ચૂંટણીનો પ્રચાર લોહીયાળ બન્યો, કોણ છે આરોપી?

Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?

  • October 31, 2025
  • 13 views
Ahmedabad: સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ભૂપાદાદા થયા ભપ્પ, જાણો કેવી છે તેમની હાલત?