રાહુલ ગાંધી દિલ્હીના શાકમાર્કેટ પહોંચત્યા; મોંઘવારીથી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા લોકો અક્ષમ દેખાયા

  • India
  • December 24, 2024
  • 0 Comments

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીની શાકભાજી માર્કેટમાં પહોંચ્યા છે. આનો વીડિયો તેમણે મંગળવારે સવારે શેર કર્યો. શાકમાર્કેટમાં રાહુલ કેટલીક મહિલાઓ સાથે વાતો કરતો નજરે પડ્યો હતો. આ દરમિયાન એક મહિલા તો લસણની ખરીદી કરવા પણ સક્ષણ નહતી. મોંઘવારીની માર એટલી બધી વધી ગઈ છે કે, લોકોને પ્રાથમિક જરૂરિયાત એવા ભોજનમાં પણ કેટલીક ચીજ-વસ્તુઓની બાદબાકી કરવી પડી રહી છે. રાહુલ ગાંધીની મહિલાઓ સાથેની વાત-ચીત દરમિયાન તેમણે મોંઘવારીને જોતા કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા પણ કરવી પડી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, લસણની કિંમત 40 રૂપિયાથી 400 રૂપિયા પહોંચી ગઈ છે. જનતા મોંઘવારીથી હેરાન છે. કેન્દ્ર સરકાર કુંભકર્ણની ઉંઘમાં સૂઈ રહી છે.

રાહુલે આગળ કહ્યું, સામાન્ય જનતા પોતાના દિનચર્યાની જરૂરતોને પૂરી કરવા માટે નાના-મોટા સમાન લેવામાં પણ સમાધાન કરવું પડી રહ્યું છે. આના પર રાહુલ પાસે ઉભેલી એક મહિલાએ કહ્યું, સોનું સસ્તું થઇ ગયું પરંતુ લસણ મોંઘુ છે.

રાહુલ બોલ્યા- 120 કિલો રૂપિયા મટરએ બધાને હચમચાવી દીધા છે

રાહુલએ કહ્યું કે થોડા દિવસો પહેલા હું એક શાકભાજી બજારમાં ગયો હતો અને ગ્રાહકો સાથે ખરીદી કરતી વખતે મેં તેમને પૂછ્યું કે સામાન્ય લોકોનું બજેટ કેવી રીતે બગડી રહ્યું છે અને મોંઘવારીએ કેવી રીતે બધાને પરેશાન કરી રહી છે. મેં લસણ, વટાણા, મશરૂમ અને અન્ય શાકભાજીના ભાવ પર ચર્ચા કરી અને લોકોના વાસ્તવિક અનુભવ સાંભળ્યા. 400 રૂપિયા કિલો લસણ અને 120 રૂપિયા કિલો વટાણાએ બધાના બજેટને હચમચાવી દીધા છે.

લોકો શું ખાશે અને શું બચાવશે, તે વિચારવાની વાત છે. રાહુલએ કહ્યું કે લોકો માટે બચત કરવી મુશ્કેલ બની ગઈ છે. કેટલાક લોકો માટે તો રિક્ષાના ભાડા થી લઈને ખાવાના ખર્ચા પૂરા કરવાં પણ મુશ્કેલ બની ગયું છે. રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી છે કે જો તેઓ પણ મોંઘવારીનો અસર અનુભવી રહ્યા છે તો તેમના અનુભવ શેર કરે.

Related Posts

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
  • June 16, 2025

India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!