અમદાવાદ પોલીસમાં આંતરીક બદલીના આદેશ, પોલીસબેડાંમાં ખળભળાટ

  • કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત 38 પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીના આદેશ.
  • ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓની ટ્રાફિક વિભાગમાં બદલીના આદેશ.

Ahmedabad Police । તાજેતરમાં હોળી ટાણે ગુંડાતત્વોએ આતંક મચાવ્યા બાદ એવું ચિત્ર ઉપસી આવ્યું હતું કે, અસમાજીક તત્વોને જાણે પોલીસની કોઈ બીક જ નથી. જોકે, બાદમાં ગુંડાતત્વોની જાહેરમાં સર્વિસ કરીને પોલીસ તંત્રએ પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં બાદમાં ઠેર ઠેર એવાં બનાવો બનતાં રહ્યા છે કે, અસામાજીક તત્વોને ખરેખર ખાખીવર્દીની જાણે દરકાર જ ના હોય.

શહેરમાં ઠેર ઠેર ચાલતાં દારૂ – જુગારના અડ્ડાઓ પોલીસ તંત્રનાં ચોક્કસ કર્મચારીઓની રહેમનજર હેઠળ જ ધમધમતાં હોય છે. ત્યારે શહેરમાં પોલીસ તંત્રનાં દબદબાને પુનઃસ્થાપિત કરવાનો જાણે પોલીસ કમિશનર જી.એસ. મલિક પ્રયાસ કરતાં હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે એકસાથે 38 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ આપતાં પોલીસ બેડાંમાં ખળભળાટ મચી ગયો છે. તેમાંય ખાસ તો ક્રાઈમમાં અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ રહેલાં કોન્સ્ટેબલ – હેડ કોન્સ્ટેબલને ટ્રાફિક શાખામાં ધકેલી દેવામાં આવતાં એવું કહી શકાય કે, પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચની સાફ સફાઈ કરી નાંખી છે.

આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચ અસમાજીક તત્વો પર ત્રાટકે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારના ચોક્કસ હિતોના રક્ષણ માટે ક્રાઈમ બ્રાન્ચમાં મોટો ફેરફાર કરાયો છે. જે હોય તે, હવે જોવાનું એ રહે છે કે, અમદાવાદ શહેરને છાશવારે બાનમાં લેતાં અસમાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પર લગામ લાગે છે કે નહીં?

પોલીસ કમિશનરે બદલી કરેલાં કર્મચારીઓની યાદી નીચે મુજબ છે.

અમદાવાદ પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ

Related Posts

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • October 29, 2025

Accident: સુરતના 7 યુવાનોને મહારાષ્ટ્રના શિરડીથી દર્શન કરી પરત આવતી વખતે અકસ્માત નડ્યો છે.ફોર્ચ્યુનરમાં સવાર 7 મિત્રોમાંથી 3 ના મોત થઈ ગયા હતા. જ્યારે અન્યોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 6 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 15 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 10 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 16 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 13 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 21 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા