‘તે મારો પતિ હશે…’ યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે આર.જે. મહવાશે વીડિયો શેર કર્યો | Yuzvendra Chahal

  • Famous
  • April 3, 2025
  • 0 Comments

Yuzvendra Chahal and R.J. Mahwash:  ધનશ્રીથી છૂટાછેડા બાદ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એક તરફ તેની વ્યાવસાયિક કારકિર્દી પાછી પાટા પર આવી ગઈ છે. તેવા સમયે હવે તેનો નવો પ્રેમ પાંગરી રહ્યો છે. જેથી તે હેડલાઇન્સમાં છે. એવી અફવાઓ છે કે યુઝવેન્દ્ર ચહલ આર.જે. માહવાશને ડેટ કરી રહ્યો છે. આરજે માહવાશે તેના પ્રેમસંબંધને વેગ આપતો વીડિયો શેર કર્યો છે. હવે આર.જે.એ  એવી  પોસ્ટ કરી જેના પછી ચાહકો માને છે કે આ પોસ્ટ ધનશ્રી વર્માને ટોળો મારવા માટે છે.

આર.જે. મહવાશ વિશે એવી અફવાઓ છે કે તે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને ડેટ કરી રહી છે. તાજેતરમાં તેણે તેની નવીનતમ ઇન્સ્ટાગ્રામ રીલથી ફરી એકવાર અટકળોને વેગ આપ્યો છે. દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચહલ સાથે આ રેડિયો વ્યક્તિત્વ જોવા મળ્યું હતું. તેણે તાજેતરમાં એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે

‘મારા જીવનમાં આવશે, તો ફક્ત એક જ’

 

View this post on Instagram

 

A post shared by Mahvash (@rj.mahvash)

વીડિયોમાં, મહવશ રહસ્યમય રીતે કહે છે, ‘જો કોઈ છોકરો મારા જીવનમાં આવશે, તો તે ફક્ત એક જ હશે… તે મારો મિત્ર હશે, તે મારો બોયફ્રેન્ડ હશે, તે મારો પતિ હશે… મારું જીવન તેની આસપાસ ફરવા લાગે છે, મને નકલી લોકોની જરૂર નથી’ તેણીએ રીલ પર કેપ્શન આપ્યું, ‘બસ એક જ હશે’.

યુઝવેન્દ્ર ચહલે છૂટાછેડા લીધા!

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 20 માર્ચ, 2025ના રોજ છૂટાછેડા લીધા હતા. આ તારીખે બાંદ્રાની ફેમિલી કોર્ટે તેમની છૂટાછેડાની અરજીને મંજૂરી આપી હતી, જે પછી બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર નિર્ણય લેવામાં આવ્યો હતો. બંનેએ 5 ફેબ્રુઆરી, 2025ના રોજ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી, અને અઢી વર્ષથી અલગ રહેતા હોવાને કારણે કોર્ટે 6 મહિનાની રાહ જોયા વગર ત્વરિત છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી.

 

આ પણ વાંચોઃ  ડીસામાં PM મોદીના નામે ફટાકડાનું વેચાણ!, શું ફટાકડા મોદી ફોટાના ઓથા હેઠળ બનતા? | Modi’s Marvel |VIDEO|

આ પણ વાંચોઃ  યશવંત વર્મા પકડાયા બાદ સુપ્રિમના જજોને સંપતિ જાહેર કરવાનો વારો આવ્યો! | Supreme Court Property

આ પણ વાંચોઃ Narmda: પોલીસમાં બે કેટેગરી, એક પગાર લઈ નોકરી કરે, બીજા ભાજપની ચમચાગીરી કરે: ચૈતર વસાવા

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશના નેમાવર ઘાટ પર 18 ચિતાઓ સળગી, સ્વજનોનું હૈયાફાટ રુદન, ડીસા ફટાકડા ફેક્ટરીમાં થયા મોત | funeral

 

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 7 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 5 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન