મોદીનું 100 સ્માર્ટ સીટીનું સ્વપ્ન 10 વર્ષે પણ અધૂરું, મતવિસ્તાર વડોદરાની શું હાલત? | Smart City Mission

Smart City Mission:  PM  નરેન્દ્ર મોદીએ 2015માં સ્માર્ટ સિટી બનાવવની શરુઆત કરી હતી. તેમણે સ્વપ્ન જોયું હતુ કે 100 શહેરોને આધુનિક, ટકાઉ અને ટેક્નોલોજી આધારિત બનાવીશ. આ મિશન માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું. પરંતુ 2025માં 10 વર્ષ થવા આવ્યા છતાં મોદીનું  સ્વપ્ન અધૂરું રહ્યું છે. માત્ર 16-20 શહેરોમાં જ નોંધપાત્ર કામ થયું છે, જેમાં પણ અમદાવાદ, સુરત જેવા શહેરો આગળ છે. ઘણા શહેરોમાં ફંડનો ઉપયોગ થયો નથી, પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે અને સમયમર્યાદા વધારવી પડી છે. આની પાછળ નબળું આયોજન, ભ્રષ્ટાચાર અને સ્થાનિક સહકારનો અભાવ જવાબદાર માનવામાં આવે છે.

વડોદરા શહેરને સ્માર્ટ સિટી મિશન હેઠળ વિકસાવવાનું કામ 2016માં શરૂ થયું હતું. આ પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠો, ટ્રાફિક વ્યવસ્થા અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં સુધારા કરવાનું આયોજન હતું. જોકે, 2025 સુધીમાં પ્રગતિ મિશ્ર રહી છે. કેટલાક પ્રોજેક્ટ્સ જેમ કે રોડ નેટવર્ક, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ અને બસ સર્વિસમાં સુધારો થયો છે, પરંતુ પાણીની સમસ્યાઓ (જેમ કે લીકેજ અને પૂર), ગંદકી અને અધૂરા પ્રોજેક્ટ્સની ફરિયાદો હજુ પણ ચાલુ છે. ઉદાહરણ તરીકે, તાજેતરમાં વડસર GIDC રોડ પર પાણીનું લીકેજ થયું, જેનાથી શેરીઓ ભીંજાઈ ગઈ અને પીવાનું પાણી વેડફાયું. આવી ઘટનાઓથી “સ્માર્ટ” ટેગ પર સવાલો ઉઠે છે. જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં.

આ પણ વાંચોઃ PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન? 

આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જવાનો સમય નક્કી કર્યો

આ પણ વાંચોઃ પીઢ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષે દુનિયાને કર્યું અલવિદા, રાજકીય સંબંધો કેવા હતા?| Manoj Kumar

આ પણ વાંચોઃ UP: CM યોગીના કાર્યાલય બહાર મહિલા પોતાની જાતને આગ લગાડી!

 

Related Posts

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 2 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 8 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?