Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?

વલાસડના વાપીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટર લાગતાં ભારે વિરોધ થયો છે.  ગોડસેને દેશનો પહેલો આતંકવાદી માનવામાં આવે છે. ત્યારે આ આતંકવાદીના પોસ્ટર લાગતાં ભારે વિરોધ ઉભો થયો છે. નથુરામ ગોડસેના પોસ્ટર લગાવવાની ઘટના ગઈકાલે 6 એપ્રિલ, 2025ના રોજ બની હતી. આ શોભાયાત્રા રામનવમીના ઉપલક્ષ્યમાં યોજાઈ હતી.

ગઈકાલે રામનવીનો ઉત્સવ ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. શોભયાત્રા દરમિયાન ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટરો જોવા મળ્યા હતા. જેમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચા ગયા નાથુરામ’ જેવા વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યા હતા.  વાપીમાં ભારતને બચાવનારા તરીકે પ્રચાર કરાયો છે. જેના વીડિયો અને ફોટો વાઈરલ થઈ જતાં ભારે વિવાદ સર્જાયો છે.

 સંઘવી અને પાટીલના મત વિસ્તાર નજીકની શરમજનક ઘટના

જાણવા મળી રહ્યું છે કે 3 કિલોમીટરની રામનવમીની રામ યાત્રાના માર્ગમાં ગોડસેનાં બેનર લાગ્યાં હતા. આ શોભાયાત્રાનું આયોજન શ્રીરામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા નાણા પ્રધાન કનુ દેસાઈના મત વિસ્તાર વાપીમાં વિવાદસ્પદ પોસ્ટરો જોવા મળતાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને પાટીલના મત વિસ્તાર નજીકની શરમજનક ઘટના છે. જુઓ આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા.

આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

આ પણ વાંચોઃ  મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

આ પણ વાંચોઃ  Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

 

  • Related Posts

    Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા
    • June 23, 2026

    Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂન 2026 ગાંધીધામના નિર્દોષ યુવકે પોલીસ દમનના…

    Continue reading
    Amit Shah: વિદેશમાં જન્મેલાને મુખ્ય પ્રધાન બનાવ્યા, ભારતમાં જન્મેલા અહીં જ રહેશે -AMIT SHAH
    • June 23, 2026

    Amit Shah: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું હાલમાં એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે, જેમાં તેઓ દેશભરમાંથી ‘ઘૂસણખોરો’ને શોધીને બહાર કાઢવાની વાત કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, “આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

    • June 23, 2026
    • 4 views
    Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

    Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

    • June 23, 2026
    • 7 views
    Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

    Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

    • June 23, 2026
    • 8 views
    Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

    Bodhghat Dam Project: બોધઘાટ બંધ: આદિવાસીઓની ગર્જના, “પહેલા અમને ગોળી મારો, પછી બંધ બનાવો!”

    • June 23, 2026
    • 10 views
    Bodhghat Dam Project: બોધઘાટ બંધ: આદિવાસીઓની ગર્જના, “પહેલા અમને ગોળી મારો, પછી બંધ બનાવો!”

    Amit Shah: વિદેશમાં જન્મેલાને મુખ્ય પ્રધાન બનાવ્યા, ભારતમાં જન્મેલા અહીં જ રહેશે -AMIT SHAH

    • June 23, 2026
    • 9 views
    Amit Shah: વિદેશમાં જન્મેલાને મુખ્ય પ્રધાન બનાવ્યા, ભારતમાં જન્મેલા અહીં જ રહેશે -AMIT SHAH

    Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી

    • June 23, 2026
    • 17 views
    Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી