Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?

વલાસડના વાપીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટર લાગતાં ભારે વિરોધ થયો છે.  ગોડસેને દેશનો પહેલો આતંકવાદી માનવામાં આવે છે. ત્યારે આ આતંકવાદીના પોસ્ટર લાગતાં ભારે વિરોધ ઉભો થયો છે. નથુરામ ગોડસેના પોસ્ટર લગાવવાની ઘટના ગઈકાલે 6 એપ્રિલ, 2025ના રોજ બની હતી. આ શોભાયાત્રા રામનવમીના ઉપલક્ષ્યમાં યોજાઈ હતી.

ગઈકાલે રામનવીનો ઉત્સવ ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. શોભયાત્રા દરમિયાન ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના પોસ્ટરો જોવા મળ્યા હતા. જેમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ, દેશ બચા ગયા નાથુરામ’ જેવા વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યા હતા.  વાપીમાં ભારતને બચાવનારા તરીકે પ્રચાર કરાયો છે. જેના વીડિયો અને ફોટો વાઈરલ થઈ જતાં ભારે વિવાદ સર્જાયો છે.

 સંઘવી અને પાટીલના મત વિસ્તાર નજીકની શરમજનક ઘટના

જાણવા મળી રહ્યું છે કે 3 કિલોમીટરની રામનવમીની રામ યાત્રાના માર્ગમાં ગોડસેનાં બેનર લાગ્યાં હતા. આ શોભાયાત્રાનું આયોજન શ્રીરામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા નાણા પ્રધાન કનુ દેસાઈના મત વિસ્તાર વાપીમાં વિવાદસ્પદ પોસ્ટરો જોવા મળતાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને પાટીલના મત વિસ્તાર નજીકની શરમજનક ઘટના છે. જુઓ આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા.

આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

આ પણ વાંચોઃ  મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

આ પણ વાંચોઃ  Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

આ પણ વાંચોઃ  Share Market: રુ. 19 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટથી વધુ ઘટ્યો

 

  • Related Posts

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading
    Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
    • August 8, 2026

    Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

    • August 8, 2026
    • 3 views
    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

    Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

    • August 8, 2026
    • 5 views
    Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

    • August 8, 2026
    • 6 views
    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

    Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

    • August 8, 2026
    • 6 views
    Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

    Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

    • August 8, 2026
    • 8 views
    Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

    Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

    • August 7, 2026
    • 5 views
    Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ