પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

મહેશ ઓડ

Pahalgam terrorist  attack: પહેલગામ હુમલા બાદ દેશમાં જુસ્સો હતો કે હવે ભારત 26 નાગરિકોની હત્યાનો બદલો લઈને જ જંપશે. લોકોએ સહિત નેતાઓ મન બનાવી લીધું હતુ કે ભારત હવે પહેલગામ હુમલાનો બદલો લેશે. જળ શક્તિ મંત્રી સી. આર. પટીલે તો જાહેર કરી દીધુ હતુ કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈ સન્માન, ગુલદસ્તા કે સ્મૃતિચિહ્ન સ્વીકારીશ નહી. જોકે એકાએક ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને ધમકી આપી યુધ્ધ રોકાવી દીધું. આ વાત પોતે ટ્રમ્પે કરી છે.

ત્યારે ટ્રમ્પ સામે ઝૂકેલા પીએમ મોદીએ એકાએક સીઝ ફાયર સ્વીકારી લેતાં સી.આર પાટીલનું પણ વિાચાર્યું નહીં. કે તેમની પ્રતિજ્ઞાનું શું થશે. સી.આર. પાટીલને શૈલેષ કળથિયાની પત્નીએ ખખડાવ્યા બાદ પહેલગામ હુમલાનો બદલો લેવા પ્રતિજ્ઞા લઈ લીધી હતી અને સન્માન સ્વીકારની ધરાર ના પાડી દીધી હતી.

જોકે હવે સી.આર પાટીલ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે હજુ સુધી પહેલગામ હુમલાનો એકપણ આતંકીવાદી ઝડપાયો નથી. કે તેમને મારવામાં પણ આવ્યા નથી. તો બદલો લીધો કેવી રીતે કહી શકાય?, બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ હાથ ઉંચા કરી દીધા છે અને કહી દીધું છે કે આ યુગ યુધ્ધનો નથી.

હજુ સત્તવાર રીતે પહેલગામ હુમલાનો આતંકી ઝડપાયો હોય તેવી માહિતી સામે આવી નથી. માત્ર સ્થાનિકોની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમાં પણ કંઈ સામે આવ્યું નથી.

પાટીલે કયા કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાની ના પાડી દીધી હતી?

સુરતમાં તાજેતરમાં યોજાયેલ ગ્લોબલ ઈન્વેસ્ટર કોન્ફરન્સ માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નાનું કે મોટું કોઈપણ સન્માન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતુ કે પહેલગામ આતંકી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારુ. વધુમાં કહ્યું હતુ કે કોઈ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકેના સન્માન, સ્વાગત, મોમેન્ટો અને બૂકે પણ નહીં સ્વીકારુ.

ત્રણ આતંકીઓની જાણ કરનારને 20 લાખનું ઈનામ

બીજી તરફ ત્રણ જેટલાં આતંકીઓની જે કોઈ ખબર આપશે તેને 20 લાખનું ઈનામ આપવામાં આવશે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતની આટલી મોટી સિક્યોરીટી ફોર્સ આ આતંકીઓની શોધી શકતી નથી. તો સામાન્ય માણસ કેવી રીતે શોધી શકે?

આ પણ વાંચોઃ

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? | Monsoon

ઊંચી દુકાન ફીકા પકવાન, મોદી પહેલગામ હુમલાના આતંકીઓ નામ પણ ન બોલ્યા?, સિંદૂરનું શું થશે? | Modi Speech

Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh

UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

Narmada: ગંદકી સાફ કરવામાં પણ ભાજપા ભ્રષ્ટાચારી?, મનસુખ વસાવાનો ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવા ઈન્કાર, ચૈતરે શું કહ્યું?

MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?

ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

India-Pakistan સંઘર્ષથી બંને દેશોને કેટલું નુકસાન થયું? આંકડાઓની નકલી યાદી થઈ વાયરલ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત
  • May 7, 2026

Sohrabuddin encounter case: ગુજરાતના રાજકારણ અને પોલીસ તંત્રમાં વર્ષો સુધી ચર્ચાના કેન્દ્રમાં રહેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2018માં સ્પેશિયલ સીબીઆઈ…

Continue reading
Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ
  • May 7, 2026

Vijapur Mid-day Meal Scam: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના પોષણ માટે ચલાવવામાં આવતી ‘મધ્યાહન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

  • May 7, 2026
  • 2 views
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 4 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

  • May 7, 2026
  • 6 views
DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

  • May 7, 2026
  • 6 views
Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

  • May 7, 2026
  • 13 views
Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

  • May 7, 2026
  • 5 views
Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ