ઊંચી દુકાન ફીકા પકવાન, મોદી પહેલગામ હુમલાના આતંકીઓ નામ પણ ન બોલ્યા?, સિંદૂરનું શું થશે? | Modi Speech

  • India
  • May 12, 2025
  • 3 Comments

India Pakistan Ceasefire on Modi Speech: ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે હાથ ધરેલી કાર્યવાહી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોકાવી દીધી છે. તેના પર મોદી એક પણ શબ્દ બોલ્યા નથી. બીજી બાજુ પાકિસ્તાન વિજયોત્સવ મનાવી રહ્યું છે. વિદેશી મિડિયાઓમાં ચર્ચા થઈ રહી છે કે પાકિસ્તાને ભારત પર દબાણ લાવી સીઝ ફાયર કરાવ્યું. ત્યારે આજે ભારતના પીએમ નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કર્યો.

જો કે મોદીએ સીઝ ફાયર ભારત તરફથી કેમ કરવામાં આવ્યું તે અંગે કોઈ જવાબ ન આપ્યો. થર્ડ પાર્ટી ટ્રમ્પ વિશે પણ કંઈ જ બોલ્યા નહીં. માત્ર ભારત માતા કી જય કહીને સંબોધન પૂર્ણ કરી દીધુ.

ત્યારે મોદીનું આ ભાષણ ઊંચી દુકાન ફીકા પકવાન જેવું સાબિત થયું છે. મોદી માત્ર મોટી મોટી વાત જ કરી. જ્યારે દેશની સેનામાં જુસ્સામાં આવી ત્યારે મોદી પાણીમાં બેસી ગયા. ભારતે કરેલા સીઝ ફાયર જવાબ ન આપી મોદીએ દેશનું નાક કપાવ્યું છે.

દેશની સેનાનો જુસ્સો ઓછો કરનાર મોદી થર્ડ પાર્ટીએ કરેલા યુધ્ધવિરામ સંઘર્ષ અંગે એકપણ શબ્દ ઉચ્ચાર્યો  નથી. તેમણે કહ્યું હતુ કે હવે પાકિસ્તાન સાથે વાતીચીત નહીં થાય તેમ છતાં પાકિસ્તાનના દબાણમાં આવી આજે 12 વાગ્યે વાત કરવી પડી.

સંબંધનથી એવું લાગે છે કે  મોદીએ તેમના ભક્તો અને દેશના નાગરિકો સાથે દગો કર્યો છે. ભાઈ-પતિ ગુમાવનાર બહેનોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. સિંદૂરની કિંમત તેમને સમજાઈ નથી.

મોદી માત્ર વાતોના વડા કર્યા, વાંચો

આ યુદ્ધનો યુગ નથી: મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી.  આતંકવાદનો પણ નથી. જે રીતે પાકિસ્તાન સેના અને પાકિસ્તાન સરકાર ખાતર અને પાણી પૂરું પાડી રહી છે. એક દિવસ તે પાકિસ્તાનનો જ નાશ કરશે.

ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરે

પીએમ મોદીએ કહ્યું કે આપણી સેના, વાયુસેના અને નૌકાદળ સતત સતર્ક છે. સર્જિકલ સ્ટ્રાઈક પછી, ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ ઓપરેશન સિંદૂરએ આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે. ભારત પોતાની શરતો પર બદલો લેવા તૈયાર છે. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં.

 પાકિસ્તાને ભારતના DGMOનો સંપર્ક કર્યો: મોદી

પીએમ મોદીએ કહ્યું કે 10 મે (શનિવાર) ના રોજ બપોરે તેમણે આપણા ડીજીએમઓને ફોન કર્યો. ત્યાં સુધીમાં આપણે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દીધા હતા. તેથી, જ્યારે પાકિસ્તાને અપીલ કરી અને કહ્યું કે તે ભવિષ્યમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કે લશ્કરી હિંમત નહીં બતાવે.

ઓપરેશન સિંદૂર પર શું બોલ્યા મોદી

ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે 6 મેની મોડી રાતથી 7 મેની વહેલી સવાર સુધી, આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના તાલીમ કેન્દ્રો પર સચોટ હુમલા કર્યા છે.

આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાને છૂટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી સેનાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. અમે અમારી સેનાને આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. જો કે પીએમ મોદી ખોટું બોલ્યા છે. કંઈ પણ વિચાર્યા વગર ટ્રમ્પના મોંઢે સંઘર્ષવિરામ કરાવ્યો.

આ પણ વાંચોઃ

Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh

UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

Narmada: ગંદકી સાફ કરવામાં પણ ભાજપા ભ્રષ્ટાચારી?, મનસુખ વસાવાનો ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવા ઈન્કાર, ચૈતરે શું કહ્યું?

MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?

ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

India-Pakistan સંઘર્ષથી બંને દેશોને કેટલું નુકસાન થયું? આંકડાઓની નકલી યાદી થઈ વાયરલ

 

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 4 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 8 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 10 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 11 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!