Ceasefire: ગાજ્યા મેઘ વરસે નહીં, મોદીને સીઝ ફાયર કઈ શરતો પર કરવું પડ્યું?, ટ્રમ્પનું નામ પણ ન લેવાયું?, પિડિતોને ન્યાય ક્યારે?

India Pakistan Ceasefire on Modi Speech: ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે હાથ ધરેલી કાર્યવાહી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોકાવી દીધી હતી. ટ્રમ્પે છાતી કાઢી કહ્યું યુધ્ધ મેં રોકાવ્યું છે. જો ના રોકાયું હોત તો ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર બંધ કરી દેત. તેના પર મોદી એક પણ શબ્દ બોલ્યા નથી. બીજી બાજુ પાકિસ્તાન વિજયોત્સવ મનાવી રહ્યું છે. વિદેશી મિડિયાઓમાં ચર્ચા થઈ રહી છે કે પાકિસ્તાને ભારત પર દબાણ લાવી સીઝ ફાયર કરાવ્યું. ત્યારે ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે પહેલગામ હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રધ્ધાજંલી પણ ન આપી.

મોદીએ સીઝ ફાયર ભારત તરફથી કેમ કરવામાં આવ્યું તે અંગે કોઈ જવાબ ન આપ્યો. થર્ડ પાર્ટી ટ્રમ્પ વિશે પણ કંઈ જ બોલ્યા નહીં. માત્ર ભારત માતા કી જય કહીને સંબોધન પૂર્ણ કરી દીધુ.

ત્યારે મોદીનું આ ભાષણ ઊંચી દુકાન ફીકા પકવાન જેવું સાબિત થયું છે. મોદી માત્ર મોટી મોટી વાત જ કરી. જ્યારે દેશની સેનામાં જુસ્સામાં આવી ત્યારે મોદી પાણીમાં બેસી ગયા. ભારતે કરેલા સીઝ ફાયર જવાબ ન આપી મોદીએ દેશનું નાક કપાવ્યું છે.

દેશની સેનાનો જુસ્સો ઓછો કરનાર મોદી થર્ડ પાર્ટીએ કરેલા યુધ્ધવિરામ સંઘર્ષ અંગે એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી. તેમણે કહ્યું હતુ કે હવે પાકિસ્તાન સાથે વાતીચીત નહીં થાય તેમ છતાં પાકિસ્તાનના દબાણમાં આવી વાત કરવા તૈયાર થવું પડ્યું હતુ.

સંબંધનથી એવું લાગે છે કે મોદીએ તેમના ભક્તો અને દેશના નાગરિકો સાથે દગો કર્યો છે. ભાઈ-પતિ ગુમાવનાર બહેનોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. સિંદૂરની કિંમત તેમને સમજાઈ નથી.

ત્યારે લોકો પૂછી રહ્યા છે કે શું ભારતે પાકિસ્તાન સાથે બદલો લઈ લીધો? ભારતે કઈ શરતો પર સંઘર્ષવિરામ કર્યો?, શું 26 લોકોના મોતનો બદલો લેવાઈ ગયો છે ખરો? કારણ કે આજદિન સુધી એકપણ પહેલગામ હુમલાનો આતંકી ઝડપાયો નથી. સરકારે આતંકીઓને શોધવા લાખોનું ઈનામ જાહેર કરવું પછે. ત્યારે સવાલ એ થાય છે કે સરકાર કેમ આતંકીઓ શોધી શકતી નથી? શું મૃતકોને મોદી પાસેથી ન્યાય મળી ગયો?, જુઓ આ જ મુદ્દે વધુ ચર્ચા વિડિયોમાં.

આ પણ વાંચોઃ

BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?

Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી

Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

Amreli  Madrasa Demolition: પાકિસ્તાન કનેક્શનના આરોપમાં ઝડપાયેલા મૌલાનાની મદરેસા તોડી પડાઈ

પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

One thought on “Ceasefire: ગાજ્યા મેઘ વરસે નહીં, મોદીને સીઝ ફાયર કઈ શરતો પર કરવું પડ્યું?, ટ્રમ્પનું નામ પણ ન લેવાયું?, પિડિતોને ન્યાય ક્યારે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ