BJP Gujarat: મુખ્યમંત્રીના વિસ્તારમા આવેલ ભાજપ કાર્યાલયમાં જ ચોરી, બે લોકોની ધરપકડ

BJP Gujarat: રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જાણે કે કાયદો અને વ્યવસ્થા એટલી કથળી ગઈ છે કે, ચોરીનો કોઈનો ડર પણ નથી રહયો. ચોરોથી સામાન્ય લોકો તો ઠીક પરંતુ હવે ભાજપ કાર્યાલય પણ સુરક્ષિત નથી. ગુજરાતમાં ભાજપ કાર્યાલયમાં ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભાજપ કાર્યાલયમાં ચોરીની ઘટનાથી ખળભળાટ

મળતી માહિતી મુજબ ભાજપના કાર્યાલયમાંથી ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરો ભાજપ કાર્યાલયમાંથી બે મોબાઈલ ચોરીને ચોર ભાગી ગયા હતા. આ મામલે પાર્ટીના કાર્યકરોની ફરિયાદ બાદ FIR નોંધવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ ઉત્તર ગોવાના સાંકેલીમ ખાતેના ભાજપ કાર્યાલયમાં બે માણસો ઘૂસી ગયા હતા અને તેઓ મોબાઇલ ફોન લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટના મામલે પોલીસે કાર્યવાહી કરતા બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.

ચોરીની ઘટના મામલે વિપક્ષે ભાજપ પર સાધ્યું નિશાન

ભાજપ કાર્યાલયમાં ચોરીની ઘટના મામલે વિપક્ષે ભાજપ પર નિશાન સાંધ્યું છે. ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા સેલના અધ્યક્ષ અમરનાથ પંજીકરે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, જો શાસક પક્ષના પોતાના કાર્યાલયો સુરક્ષિત નથી, તો તે ગોવામાં પોલીસિંગ અને શાસનની વર્તમાન સ્થિતિ વિશે ઘણું બધું કહે છે. તેમજ સરકારનું રાજ્યમાં બનતી ક્રાઈમની ઘટનાઓ પર કોઈ નિયંત્રણ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ સરકાર મૂળભૂત જાહેર સલામતી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. જેથી ચોર સત્તાધારી ભાજપના કાર્યાલયને પણ છોડતા નથી.

આ પણ વાંચોઃ

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 3 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 7 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 12 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 13 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

  • June 16, 2025
  • 15 views
Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે  વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!