Jamnagar: એક્ટિવાને ટક્કર મારી સ્કોર્પિયો કાર ચાલક ફરાર, બે મેડિકલ સ્ટુડન્ટ ઈજાગ્રસ્ત

Jamnagar: રાજ્યમાં હવે અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જેનુ કારણ બેફામ ડ્રાઈવિંગ છે. ત્યારે આજે જામનગરમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગરમાં આજે વહેલી સવારે ચાર વાગ્યે ગુરુદ્વારા ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બ્લેક કલરની સ્કોર્પિયો કારના ચાલકે ઓવરસ્પીડમાં આવીને બે એક્ટિવ સવાર મેડિકલ સ્ટુડન્ટને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ફરાર થઈ ગયો હતો.

સ્કોર્પિયો કારના ચાલકે મેડિકલ સ્ટુડન્ટને લીધા અડફેટે

મળતી માહિતી મુજબ બંને વિદ્યાર્થીઓ જી.જી. હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી પર હતા અને તેઓ એસટી ડેપો પાસે નાસ્તો કરીને હોસ્પિટલ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કારના ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતમાં તેમને પગની ઢાંકણીમાં ઈજાઓ થઈ છે.

અકસ્માતમાં પીજીવીસીએલના વીજ થાંભલાને પણ નુકસાન 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક્ટિવાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો.એક્ટિવાને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો ચાલક ખુશ્બુવાડી બંગલાની દીવાલ સાથે અથડાયો હતો. તેમજ આ અકસ્માતમાં પીજીવીસીએલના વીજ થાંભલાને પણ નુકસાન થયું છે. તેમજ થાંભલો વળી જવાથી વીજ તારો તૂટી ગયા અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જે કે આ અંગે જાણકારી કરતા પીજીવીસીએલની ટીમે અહીં આવીને તાત્કાલિક સમારકામ કરીને વીજ પુરવઠો ફરી ચાલુ કર્યો હતો.

પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી 

સ્થાનિક લોકોનું કહેવું છે કે, અકસ્માત સમયે વાહન ચાલક નશાની હાલતમાં હતો. જો કે આ અકસ્માત મામલે સિટી બી-ડિવિઝન પોલીસે વાહનને કબજે કર્યું છે અને પોલીસે વાહનના નંબરના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:

Raja Raghuvanshi Case: પોલીસ સોનમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે, રાત્રે જ મેડિકલ તપાસ કરાઈ

Raja Raghuvanshi Case: શું સોનમે ‘મંગળ દોષ’ના કારણે તેના પતિની હત્યા કરાવી? જાણો તેના પિતાએ તેને શું કહ્યું

Gujarat Weather News: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Jaipur Accident: રાજસ્થાનના જયપુરમાં ભયાનક અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

  • Related Posts

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
    • March 23, 2026

    Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

    Continue reading
    Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
    • March 23, 2026

    Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    • March 23, 2026
    • 4 views
    Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    • March 23, 2026
    • 6 views
    Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 23, 2026
    • 17 views
    UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    • March 23, 2026
    • 12 views
    SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    • March 23, 2026
    • 12 views
    Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

    • March 23, 2026
    • 12 views
    Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર