Surat માં ઈન્ડિગોનું પ્લેન ઉડાન ભરે તે પહેલા જ મધમાખીઓ બેસી ગઈ, પછી મુસાફરોનું શું થયું?

Surat plane: ગત સોમવારે સાંજે 4:20 વાગ્યે ગુજરાતના સુરત એરપોર્ટથી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7267 જયપુર જવા રવાના થવાની હતી, જોકે મધમાખીઓના ઝૂંડે ફ્લાઇટ પર આવી મધપૂડો બનાવી દીધો.

મળતી માહિતી મુજબ ફ્લાઇટ રનવે પર ઉડાન ભરવાની તૈયારીમાં હતી પરંતુ મધમાખીઓ ફ્લાઇટના લગેજ ગેટ પર બેસી ગઈ હતી. જેના કારણે સામાન લોડ કરવામાં વિલંબ થયો. આવી સ્થિતિમાં, ફ્લાઇટ એક કલાક મોડી ઉડાન ભરી શકી. ઘટના દરમિયાન મુસાફરોમાં પણ ગભરાટ ફેલાયો હતો.

માહિતી મુજબ, બધા મુસાફરો ફ્લાઇટમાં ચઢી ગયા હતા. જોકે પછી મધમાખીઓ આવીને ફ્લાઇટના લગેજ ગેટ પર બેસી ગઈ. પહેલા તેમને ભગાડવા માટે ધુમાડો કરવામાં આવ્યો પરંતુ તેની પણ તેમના પર કોઈ અસર ન થઈ અને તેઓ ગેટ પર જ બેસી રહ્યા. આ પછી, કર્મચારીઓએ ફાયર બ્રિગેડના કર્મચારીઓને ફોન કર્યો. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો છંટકાવ કરીને મધમાખીઓને ભગાડી દીધી.

મધમાખીઓને ભગાડવામાં ઓછામાં ઓછો એક કલાક અને ઘણી મહેનત લાગી. આ પછી, ફ્લાઇટ 5:26 વાગ્યે સુરક્ષિત રીતે ઉડાન ભરી. ટેકઓફ પછી, મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ

Dabba Trading: સુરતમાં 1000 કરોડનું મેગા કૌભાંડ: ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો 24 કલાક ચાલતો સટ્ટો

Valsad: વલસાડમાં નેશનલ હાઈવે પર ખાડાને કારણે બાઈકચાલકનો જીવ ગયો, ટ્રકે કચડી નાખ્યો

Ghaziabad: લગ્નનું વચન આપી શારીરિક શોષણ, અનેક છોકરીઓને ફસાવી, ક્રિકેટર યશ દયાલનાનો મોટો પર્દાફાશ

UP: ‘સંતાન જોઈએ તો ટોઈલટનું પાણી પી’, ભૂવાએ મહિલાનું મા બનાવાનું સ્વપ્ન છીનવી લીધુ, જાણો હચમચાવી નાખતી ઘટના

Trump Peace Prize: ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપો, પાકિસ્તાન બાદ ઈઝરાયલની માંગ, ટ્રમ્પે ફરી કહ્યું ભારત-પાકિસ્તાન અંગે શું કહ્યું?

Bageshwar wall collapse: બાગેશ્વર ધામમાં ફરી દિવાલ પડવાથી મહિલાનું મોત, 11ને ઈજાઓ, ધીરેન્દ્ર શાસ્ત્રીની પોલ ખૂલી!

Census: તમે તમારી જાતે જ વસ્તી ગણતરી કરો, સરકાર બનાવી આપશે એપ

Bengaluru: બ્રેકઅપ થતાં બોયફ્રેન્ડને અશ્લીલ મેસેજ મોકલ્યા, યુવતીએ નગ્ન કરી ભગાડી ભગાડીને માર મરાવ્યો, જાણો સમગ્ર ઘટના

MP: પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા, ‘તારા હાલ ઇન્દોરના રાજા જેવા કરીશ’, ધર્મ પરિવર્તનના દબાણથી પતિએ આ શું કર્યુ?

ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? |  Akashdeep

Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?

 

 

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 2 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 6 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 12 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 9 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત