UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

  • India
  • July 14, 2025
  • 0 Comments

UP Auraiya Crime: ઉત્તર પ્રદેશના ઔરૈયાની રહેવાસી 20 વર્ષીય રાધાએ 3 વર્ષ પહેલાં ઝાંસીના પ્રેમ પ્રકાશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પહેલા તેઓ મિત્ર બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. બંને વચ્ચેનો પ્રેમ એટલો બધો વધી ગયો કે પરિવાર પણ લગ્ન માટે રાજી થઈ ગયો હતો. બંનેના લગ્ન થઈ ગયા. પરંતુ હવે એટલે કે લગ્નના 3 વર્ષ પછી કંઈક એવું બન્યું જેણે રાધાએ બંને પરિવારોને રડતાં મૂકી દીધા છે.

હકીકતમાં રાધાએ આપઘાત કરી લીધો છે. રાધાના આપઘાત પાછળનું ચોકાવનારું કારણ સામે આવ્યું છે. જે સાંભળી તમારા હોશ ઉડી જશે. ઉલ્લેખનીય છે કે રાધાની મોટી બહેન પ્રિયંકાનું પણ લગ્ન પણ એ જ ગામમાં થયું હતુ. જોકે મોટી બહેન પણ રાધાનો જીવ બચાવી શકી નહીં.

આખરે અચાનક શું થયું?

પ્રાપ્ત માહિતી અનુસાર રાધા અને તેના પતિ વચ્ચે મોબાઈલ પર રીલ જોવાને લઈને એટલો બધો ઝઘડો થયો કે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. બન્યું એવું કે શનિવારે સાંજે તેનો પતિ પ્રેમ પ્રકાશ ખેતરથી ઘરે આવ્યો હતો. તે નહાવા માટે બાથરૂમમાં ગયો.

તે સમયે પત્ની રાધા પલંગ પર સૂતી હતી. તે મોબાઇલ પર રીલ જોઈ રહી હતી. સ્નાન કર્યા પછી પ્રેમ પ્રકાશે તેની પત્ની રાધાને રુમાલ આપવા કહ્યું હતુ. જો કે રીલ જોવામાં મશગુલ બનેલી રાધાએ પતિને રુમાલ ન આપ્યો. જેથી પતિ પ્રેમ પ્રકાશ ભારે રોષે ભરાઈ ગયો હતો. બાથરુમની બહાર આવીને પ્રેમ પ્રકાશે જોતાં રાધા રીલ જોઈ રહી હતી. જેને લઈ બંને વચ્ચે ભારે ઝઘડો થઈ ગયો.

પતિએ રાધાને થપ્પડ મારી દીધી

માહિતી મળી રહી છે કે કે ઝઘડા દરમિયાન પતિએ રાધાને થપ્પડ મારી દીધી. આનાથી રાધા એટલી દુઃખી થઈ ગઈ કે તેણે ઝેર પીને પોતાની જીવનલીલા સંકોલી લીધી. પરિવાર તેને ઝાંસી મેડિકલ કોલેજ પણ લઈ ગયો પણ તેનો જીવ ન બચી શક્યો.

મૃતકની મોટી બહેને શું કહ્યું?

મૃતકની બહેને જણાવ્યું કે અમારી નાની બહેન રાધા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. અમે તેને સમજાવી હતી. પતિ સાથે રુમાલ માગવા બાબતને લઈને ઝઘડો થયો હતો અને તેણે તેને થપ્પડ મારી હતી. જેને લઈ રાધાએ આ પગલું ભરી લીધુ છે. હાલમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા

Madhya Pradesh: લોકોએ રસ્તા પર રોપણી કરી નાખી, જાણો કારણ

Sneha Debnath Missing: દિલ્હીમાં ત્રિપુરાની 19 વર્ષિય યુવતી ગુમ, CCTV સામે મોટા પ્રશ્નો,  ક્યાં ગઈ સ્નેહા?

Corruption bridge: અકસ્માતોનું જોખમ વધારતા હોટલ, પેટ્રોલ પંપના લાયસન્સ રદ કરવા કયા MLA માંગ કરી હતી? | PART- 3

Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

 

 

Related Posts

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના
  • May 8, 2026

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તે ખરેખર વિચારતા કરી મૂકે તેવા છે. અચાનક એવું લાગે છે કે ત્યાંના સનાતની અને…

Continue reading
Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી
  • May 8, 2026

Owaisi on Vande Mataram: દેશના રાષ્ટ્રીય પ્રતીકો અને ગીતો પ્રત્યેના સન્માનને લઈને ફરી એકવાર રાજકીય જંગ જામ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન વૈધાનિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 3 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 5 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 7 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 8 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 5 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે