Rajasthan school collapse: બાળકોના મોતનો આંકડો 7 પર પહોંચ્યો, 30થી વધુ ગંભીર, મોતનો આંકડો વધી શકે

  • India
  • July 25, 2025
  • 0 Comments

Rajasthan school collapse: ભાજપના રાજમાં શિક્ષણનું સ્થર કથળતું જઈ રહ્યું છે. સાથે સાથે શાળાના મકાનોની હાલત પણ ખરાબ થતી જઈ રહી છે. આજે શુક્રવારે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં શાળા ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 30 વધુ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે. કહેવાઈ છે કે આ ઘટનામાં શિક્ષકો પણ ઈજાગ્રસ્ત થયા છે. જો કે હાલ બાળકોના મોતના આંકડામાં વધારો થયો છે. સારવાર દરમિયાન 2 બાળકોના મોત થઈ જતાં કુલ મૃત્યુની સંખ્યા 7 પર પહોંચ્યો છે.  આ દુર્ઘટના પીપલોડી ગામની સરકારી શાળામાં સર્જાઈ છે. દુર્ઘટના બાદ બાળકોના વાલીઓ પર આભ ફાટ્યું છે. પરિવારમાં રોકકળ થઈ રહ્યું છે. તંત્રની લાપરવાહીને કારણે વાલીઓને પોતાના બાળકો ગુમાવવાનો વારો આવ્યો છે.

શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા. મનોહરથાના હોસ્પિટલના ડૉ. કૌશલ લોઢાએ જણાવ્યું કે 35 ઘાયલ બાળકોને ત્યાં લાવવામાં આવ્યા હતા. આમાંથી 11 ગંભીર ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.  રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું છે કે તમામ ઘાયલોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. દુર્ઘટનની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

દુર્ઘટના અંગે શિક્ષણ મંત્રીએ શું કહ્યું?

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. દરેકની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. તમામ વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ  પણ શાળા તૂટી પડતાં   દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તપાસના આદેશ આપ્યા છે. જો કે મુખ્યમંત્રીએ પહેલેથી જ આવી શાળા પર ધ્યાન આપ્યું હોત તો કદાચ આ ઘટના ન બની  હોત. પણ ભાજપના રાજમાં તંત્રને લીલહેર છે. તેમને કોઈના જીવનથી કિંમત નથી.

ભાજપના માળખાંમાં બખ્ખા

ભાજપના રાજમાં અનેક માળખાંઓ ધરાશાયી ધઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં ગંભીરા બ્રિજ તૂટી પડતાં તેમાં પણ નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા. 9 જુલાઈએ બનેલી આ ઘટનામાં  જેમાં 20 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગુમ થયા હતા. ગુજરાત સરકારે આ ઘટના બાદ રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ચાર ઈજનેરો (એક્ઝિક્યુટિવ ઈજનેર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઈજનેર)ને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે રાજસ્થાન બનેલી ઘટનાએ નર્દોષ બાળકોનો જીવ ગયો છે.

 શું માંગણીઓ?

  • મૃતક બાળકોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર
  • ઘાયલ વિદ્યાર્થીઓને પણ વળતરની માંગ
  • મૃતક વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવાની માંગ
  • શાળા ધરાશાયી થવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી

 

આ પણ વાંચો:

UP: ડોક્ટરને ગે એપથી યુવકને હોટલમાં બોલાવવો ભારે પડ્યો, કપડાં કાઢતાં જ કર્યું આ કામ, પડાવ્યા 8 લાખ, વાંચો વધુ

નરેન્દ્ર મોદી આતંકવાદી, ઈસ્લામના મોટા દુશ્મન, અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવ્યું, મુઇઝ્ઝુના સાળાએ પોસ્ટ ડિલિટ કરી | Narendra Modi

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
  • June 27, 2026

Madras High Court: તમિલનાડુની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી ધર્મ અને અનામતની ખેંચતાણ પર મદ્રાસ હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. મદુરાઈ પીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે…

Continue reading
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
  • June 27, 2026

Venkat Narayana Appointment Controversy: તમિલનાડુના રાજકારણમાં અત્યારે એક મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સરકારે દિલ્હીમાં રાજ્યના ‘વિશેષ પ્રતિનિધિ’ તરીકે વેંકટ નારાયણ કે. ની નિમણૂક કરીને એક નવો વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 5 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 6 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 7 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 10 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 13 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 11 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી