નરેન્દ્ર મોદી આતંકવાદી, ઈસ્લામના મોટા દુશ્મન, અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવ્યું, મુઇઝ્ઝુના સાળાએ પોસ્ટ ડિલિટ કરી | Narendra Modi

  • World
  • July 24, 2025
  • 0 Comments

Narendra Modi terrorist says Sheikh Abdullah: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના યુકે (યુનાઇટેડ કિંગડમ) પ્રવાસ પર છે. યુકેથી PM મોદી માલદીવ જશે. મોદી 25-26 જુલાઈના રોજ માલદીવમાં રહેશે. વડાપ્રધાન બન્યા પછી આ મોદીની માલદીવની ત્રીજી મુલાકાત હશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના આમંત્રણ પર મોદી માલદીવ જઈ રહ્યા છે, પરંતુ આ પહેલા પણ તેમના એક સંબંધીએ મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

મુઇઝ્ઝુના સાળાએ મોદીને આતંકવાદી કહ્યા

PM મોદીની માલદીવ મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના સાળા અને સલાફી જમિયતના નેતા શેખ અબ્દુલ્લા બિન મોહમ્મદ ઇબ્રાહિમે મોદીને આતંકવાદી કહ્યા છે. ઇબ્રાહિમ મોદીની માલદીવ મુલાકાતથી ખુશ નથી. તેમણે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી, જેમાં મોદીને માલદીવમાં આમંત્રણ આપવાના નિર્ણયને ખોટો ગણાવ્યો. આ પોસ્ટમાં તેમણે મોદી માટે લખ્યું, “મોદી ઇસ્લામના સૌથી મોટો દુશ્મન, તે આતંકવાદી છે. તેમણે બાબરી મસ્જિદ તોડી પાડી, જૂની મુસ્લિમ જમીનો લૂંટી લીધી અને અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવી દીધું. તેમને માલદીવમાં આમંત્રણ આપવું એ એક મોટી ભૂલ છે.” જોકે, ઇબ્રાહિમે બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દીધી.

  મોદીનો માલદીવ ત્રીજીવાર જશે

 મોદી 25 જુલાઈએ માલદીવ પહોંચશે. 26 જુલાઈએ ત્યાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તેઓ મુખ્ય મહેમાન બનશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. મોદીની માલદીવની આ ત્રીજી મુલાકાત હશે, જે વેપાર, દરિયાઈ સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવશે. ઓક્ટોબર 2024 માં માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ સાથેની વાતચીત બાદ બંને દેશોએ મુક્ત વેપાર કરાર (FTA) પર કામ કરવાનું શરૂ કર્યું છે.

  • નવેમ્બર 2018: પીએમ મોદી રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયા. આ દરમિયાન તેમણે માલદીવ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.
  • જૂન 2019: મોદીએ માલદીવની રાજ્ય મુલાકાત લીધી, જે દરમિયાન તેમણે માલદીવ સંસદ (મજલિસ) ને સંબોધિત કરી અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતુ.

આ પણ વાંચો:

Gondal: રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર કોણે ચલાવી ગોળી?

Meerut Fake priest: મેરઠમાં કાશિમ બની બેઠો કૃષ્ણ, ધર્મ બદલી મંદિરમાં કરાવવા લાગ્યો પૂજાપાઠ, કેવી રીતે થયો પર્દાફાશ?

Thailand Cambodia War: શિવ મંદિર માટે થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, જાણો શું છે મોટો વિવાદ?

Russia Plane Crash: રશિયામાં અમદાવાદની જેમ વિમાન ક્રેશ, 50 લોકો સવાર હતા, જુઓ

Ahmedabad plane crash: શું ભારતે ખરેખર બ્રિટિશ નાગરિકોના ખોટા મૃતદેહ સોંપી દીધા?,વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખૂલાસો!

Kheda: રાત્રે પ્રેમિકાને મળવા જવું પ્રેમીને મોંઘુ પડ્યુ, ભાગવા જતાં તીક્ષ્ણ હથિયારથી હુમલો, જાણો વધુ!

Rajasthan: કાકીને વશમાં લેવા કાકાએ ભત્રીજાની બલિ ચઢાવી, ભૂવાએ માગ્યું હતુ કલેજુ, વાંચી ભૂવા પરથી વિશ્વાસ ઉઠી જશે!

Delhi: શારીરિક સંતોષ ના થતાં હવશભૂખી પત્નીએ પતિને પતાવી દીધો, અન્ય સાથે વાતો કરતી!, વાંચી ધ્રુજી જશો!

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

  • August 5, 2026
  • 3 views
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 6 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 13 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા