BJP-RSS વચ્ચે માત્ર સંઘર્ષ, ઝઘડા નહીં: મોહન ભાગવતને કેમ ખૂલાસો કરવો પડ્યો?

  • India
  • August 28, 2025
  • 0 Comments

લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે BJP-RSS વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈ સંઘ વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે આજે 28 ઓગસ્ટે સ્પષ્ટતા કરી કે સંઘ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે સંઘ કોઈપણ મુદ્દા પર સલાહ આપી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપનો રહેશે. ભાગવતે એમ પણ ઉમેર્યું કે સંઘનો નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સાથે સારુ સંકલન છે. RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીમાં આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગવતે ખૂલાસા કર્યા છે.

‘સરકાર સાથે સારુ સંકલન’

ભાગવતે કહ્યું, “અમારો દરેક સરકાર સાથે સારો સંકલન છે, પછી ભલે તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર. પરંતુ સિસ્ટમમાં કેટલાક આંતરિક વિરોધાભાસ છે. આ એ જ સિસ્ટમ છે જે બ્રિટીશરોએ શાસન કરવા માટે બનાવી હતી. તેથી, તેમાં સુધારાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે કેટલાક કામ થાય, પરંતુ જો ખુરશી પર બેઠેલી વ્યક્તિ 100% અમારી તરફેણમાં હોય તો પણ, તેને કામ કરવાની સ્વતંત્રતા આપવી પડશે. તે તે કરી શકશે કે નહીં, તે તેની પરિસ્થિતિ પર આધાર રાખે છે. આમાં કોઈ વિવાદ નથી.”

‘ઘર્ષણ થઈ શકે ઝઘડો નહીં’

RSS અને ભાજપ વચ્ચે મતભેદોના અહેવાલો પર સ્પષ્ટતા કરતા ભાગવતે કહ્યું કે આ બધું માત્ર એક ભ્રમ છે. તેમણે કહ્યું, ‘ક્યારેક સંઘર્ષ થઈ શકે છે, પરંતુ તે ઝઘડા નથી. બંનેનું લક્ષ્ય એક જ છે, દેશનું કલ્યાણ.’ જો કે ભાગવતની વાતો પર પણ લોકો શંકા કરી રહ્યા છે. હવે કેવી રીતે એકમેક થઈ ગયા, શું રંધાયું ભાજપ અને RSS વચ્ચે?

 

આ પણ વાંચો:

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?

શું ગોવિંદા અને સુનિતા આહુજાનો વિવાદ ખતમ!, છૂટાછેડાને લઈ શું કરી વાત? | Govinda | Sunita Ahuja

Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?

મોદી મિત્ર ટ્રમ્પે આર્મી ડે સેલિબ્રેશનમાં પાકિસ્તાનના આસિફ મુનિરને આમંત્રિત કેમ કર્યા? America invited Pakistan

Swadeshi Definition: ‘હવે’ નાણાં કાળા છે કે ધોળા, મને કોઈ ફરક પડતો નથી: PM મોદી

Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

 Sambhal: હિન્દુઓની વસ્તી સંભલમાં ઘટી, રમખાણો બાદ 45થી ઘટી 20 ટકા બચી, શું હિન્દુઓને મારવાનું સડયંત્ર હતુ?

 Sambhal: સંભલના તંત્રએ મસ્જિદ તોડી પાડી, SDM એ શું કહ્યું?

 

 

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
    • October 29, 2025

    Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ