BJP-RSS વચ્ચે માત્ર સંઘર્ષ, ઝઘડા નહીં: મોહન ભાગવતને કેમ ખૂલાસો કરવો પડ્યો?

  • India
  • August 28, 2025
  • 0 Comments

લાંબા સમયથી ચર્ચાઓ થઈ રહી છે BJP-RSS વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈ સંઘ વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે આજે 28 ઓગસ્ટે સ્પષ્ટતા કરી કે સંઘ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે સંઘ કોઈપણ મુદ્દા પર સલાહ આપી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપનો રહેશે. ભાગવતે એમ પણ ઉમેર્યું કે સંઘનો નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સાથે સારુ સંકલન છે. RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીમાં આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગવતે ખૂલાસા કર્યા છે.

‘સરકાર સાથે સારુ સંકલન’

ભાગવતે કહ્યું, “અમારો દરેક સરકાર સાથે સારો સંકલન છે, પછી ભલે તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર. પરંતુ સિસ્ટમમાં કેટલાક આંતરિક વિરોધાભાસ છે. આ એ જ સિસ્ટમ છે જે બ્રિટીશરોએ શાસન કરવા માટે બનાવી હતી. તેથી, તેમાં સુધારાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે કેટલાક કામ થાય, પરંતુ જો ખુરશી પર બેઠેલી વ્યક્તિ 100% અમારી તરફેણમાં હોય તો પણ, તેને કામ કરવાની સ્વતંત્રતા આપવી પડશે. તે તે કરી શકશે કે નહીં, તે તેની પરિસ્થિતિ પર આધાર રાખે છે. આમાં કોઈ વિવાદ નથી.”

‘ઘર્ષણ થઈ શકે ઝઘડો નહીં’

RSS અને ભાજપ વચ્ચે મતભેદોના અહેવાલો પર સ્પષ્ટતા કરતા ભાગવતે કહ્યું કે આ બધું માત્ર એક ભ્રમ છે. તેમણે કહ્યું, ‘ક્યારેક સંઘર્ષ થઈ શકે છે, પરંતુ તે ઝઘડા નથી. બંનેનું લક્ષ્ય એક જ છે, દેશનું કલ્યાણ.’ જો કે ભાગવતની વાતો પર પણ લોકો શંકા કરી રહ્યા છે. હવે કેવી રીતે એકમેક થઈ ગયા, શું રંધાયું ભાજપ અને RSS વચ્ચે?

 

આ પણ વાંચો:

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?

શું ગોવિંદા અને સુનિતા આહુજાનો વિવાદ ખતમ!, છૂટાછેડાને લઈ શું કરી વાત? | Govinda | Sunita Ahuja

Pakistan-America: મુનિરની લાલચની જાળ, ટ્રમ્પ કેવી રીતે ફસાશે?

મોદી મિત્ર ટ્રમ્પે આર્મી ડે સેલિબ્રેશનમાં પાકિસ્તાનના આસિફ મુનિરને આમંત્રિત કેમ કર્યા? America invited Pakistan

Swadeshi Definition: ‘હવે’ નાણાં કાળા છે કે ધોળા, મને કોઈ ફરક પડતો નથી: PM મોદી

Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

 Sambhal: હિન્દુઓની વસ્તી સંભલમાં ઘટી, રમખાણો બાદ 45થી ઘટી 20 ટકા બચી, શું હિન્દુઓને મારવાનું સડયંત્ર હતુ?

 Sambhal: સંભલના તંત્રએ મસ્જિદ તોડી પાડી, SDM એ શું કહ્યું?

 

 

  • Related Posts

    Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ
    • June 22, 2026

    Ladakh Bandh Protest: કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ફરી એકવાર અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. ૨૨ મેના રોજ નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકના આશ્વાસનો…

    Continue reading
    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?
    • June 22, 2026

    Ayush Malik Shamli Conversion Case: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં સ્થિત ‘ભારત મેડિકલ સ્ટોર’ પાસેની ભીડ આજે માત્ર દવાઓ ખરીદવા માટે નથી, પરંતુ તે અહીંના સામાજિક તણાવનું જીવંત કેન્દ્ર બની ગઈ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

    • June 22, 2026
    • 2 views
    Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

    • June 22, 2026
    • 5 views
    Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

    Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

    • June 22, 2026
    • 8 views
    Nanded Blast Investigation: ૨૦૦૬ નાંદેડ બ્લાસ્ટથી લઈને ૨૦૦૭ સમજૌતા એક્સપ્રેસ ધમાકા સુધી, તપાસ એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા

    AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

    • June 22, 2026
    • 7 views
    AI Sovereignty India: એઆઈના યુગમાં ટ્રિલિયોનર ઈલોન મસ્કની વધતી તાકાત સામે ભારતનું એઆઈ સાર્વભૌમત્વ કેટલું દૂર?

    Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

    • June 22, 2026
    • 12 views
    Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો

    Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?

    • June 22, 2026
    • 8 views
    Tamil Nadu Ammonia Gas Leak: ઔદ્યોગિક સુરક્ષાના દાવાઓનું પોકળ સત્ય, સીએમ વિજયની તપાસ સમિતિ શું અપાવી શકશે સાચો ન્યાય?