જે લોકોને મૂર્ખ બનાવી શકે, તે શ્રેષ્ઠ નેતા બની શકે: Nitin Gadkari

  • India
  • August 31, 2025
  • 0 Comments

 Nitin Gadkari: ભાજપના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જે ઘણીવાર પોતાના સ્પષ્ટ ભાષણોને લઈ છવાયેલા રહે છે. તેમણે ફરી એકવાર નેતાઓ વિશે એક એવું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નીતિન ગડકરીએ કહ્યું, “જે લોકોને સૌથી વધુ મૂર્ખ બનાવી શકે છે તે શ્રેષ્ઠ નેતા બની શકે છે.” શું મંત્રીનું આ વાક્ય પીએમ મોદી તરફ તો ઈશારો નથી કરી રહ્યું!. મોદી સરકારની વોટ ચોરી બહાર આવ્યા બાદ લોકોને મોદીએ મુર્ખ બનાવ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. વોટ ચોરી જ નહીં લોકો અનેક મુદ્દે છેતરાયા હોવાનું લાગી રહ્યું છે. ત્યારે નીતીન ગડકરીનું આ નિવેદને મોદી સરકારમાં હડકંપ મચાવ્યો છે.

નીતીન ગડકરી નાગપુરમાં બોલ્યા

નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં બોલતી વખતે નીતિન ગડકરીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું, “કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. હું અધિકારી નથી પણ મને તે અનુભવાય છે, કારણ કે હું જે ક્ષેત્રમાં કામ કરું છું, ત્યાં હૃદયથી સત્ય બોલવાની મનાઈ છે.”

નીતિન ગડકરીએ કહ્યું, “ત્યાં હાઉસ, નવાસે, ગવસે (આ એક મરાઠી કહેવત) લોકો છે, અને જે લોકોને શ્રેષ્ઠ રીતે મૂર્ખ બનાવી શકે છે, તે શ્રેષ્ઠ નેતા બની શકે છે.” તેમણે કહ્યું, “એક વાત સાચી છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખ્યું છે કે સત્યનો અહીં આખરે વિજય થાય છે.”

નીતિન ગડકરીએ કહ્યું, “કંઈક પ્રાપ્ત કરવા માટે એક શોર્ટકટ હોય છે; શોર્ટકટ વ્યક્તિને ઝડપથી પહોંચવામાં મદદ કરે છે.જો તમે નિયમો તોડીને રસ્તો પાર કરવા માંગતા હો, તો લાલ સિગ્નલ હોવો જોઈએ, નહીં તો તમે તેને પાર કરી શકો છો, પરંતુ એક ફિલોસોફર કહે છે કે શોર્ટકટ તમને ટૂંકા કરી દે છે. એટલા માટે આપણે જે મૂલ્યો આપ્યા છે – પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ, સત્ય – આ બધાનું સમાજમાં મહત્વ છે.”

તમને જણાવી દઈએ કે નીતિન ગડકરી ભાજપના એક એવા નેતા છે જે તેમની બોલવાની ખુલ્લી શૈલી માટે જાણીતા છે. તેમને જે કંઈ કહેવું હોય તે તેઓ જનતા સમક્ષ સ્પષ્ટ અને સીધી રીતે કહે છે. તેઓ કહે છે કે હું કામ કરું છું, જો તમને ગમે તો મને મત આપો, નહીં તો ના આપો. તેમના સ્વભાવને કારણે વિપક્ષી નેતાઓ પણ ભાગ્યે જ તેમના વિરુદ્ધ નિવેદનો આપે છે.

આ પણ વાંચો:

Nitin Gadkari: “દેશમાં ગરીબોની સંખ્યા વધી”, મોદી સરકારની પોલ ખોલતા ગડકરી

‘પવિત્ર રિશ્તા’ સીરિયલની અભિનેત્રી પ્રિયા મરાઠેનું અવસાન, શું હતી બિમારી? | Priya Marathe

vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો

Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

 

Related Posts

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
  • June 27, 2026

Madras High Court: તમિલનાડુની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી ધર્મ અને અનામતની ખેંચતાણ પર મદ્રાસ હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. મદુરાઈ પીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે…

Continue reading
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
  • June 27, 2026

Venkat Narayana Appointment Controversy: તમિલનાડુના રાજકારણમાં અત્યારે એક મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સરકારે દિલ્હીમાં રાજ્યના ‘વિશેષ પ્રતિનિધિ’ તરીકે વેંકટ નારાયણ કે. ની નિમણૂક કરીને એક નવો વિવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 2 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 5 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 6 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 7 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 10 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 13 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ