જે લોકોને મૂર્ખ બનાવી શકે, તે શ્રેષ્ઠ નેતા બની શકે: Nitin Gadkari

  • India
  • August 31, 2025
  • 0 Comments

 Nitin Gadkari: ભાજપના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જે ઘણીવાર પોતાના સ્પષ્ટ ભાષણોને લઈ છવાયેલા રહે છે. તેમણે ફરી એકવાર નેતાઓ વિશે એક એવું નિવેદન આપ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નીતિન ગડકરીએ કહ્યું, “જે લોકોને સૌથી વધુ મૂર્ખ બનાવી શકે છે તે શ્રેષ્ઠ નેતા બની શકે છે.” શું મંત્રીનું આ વાક્ય પીએમ મોદી તરફ તો ઈશારો નથી કરી રહ્યું!. મોદી સરકારની વોટ ચોરી બહાર આવ્યા બાદ લોકોને મોદીએ મુર્ખ બનાવ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. વોટ ચોરી જ નહીં લોકો અનેક મુદ્દે છેતરાયા હોવાનું લાગી રહ્યું છે. ત્યારે નીતીન ગડકરીનું આ નિવેદને મોદી સરકારમાં હડકંપ મચાવ્યો છે.

નીતીન ગડકરી નાગપુરમાં બોલ્યા

નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદમાં બોલતી વખતે નીતિન ગડકરીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું, “કહેવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. હું અધિકારી નથી પણ મને તે અનુભવાય છે, કારણ કે હું જે ક્ષેત્રમાં કામ કરું છું, ત્યાં હૃદયથી સત્ય બોલવાની મનાઈ છે.”

નીતિન ગડકરીએ કહ્યું, “ત્યાં હાઉસ, નવાસે, ગવસે (આ એક મરાઠી કહેવત) લોકો છે, અને જે લોકોને શ્રેષ્ઠ રીતે મૂર્ખ બનાવી શકે છે, તે શ્રેષ્ઠ નેતા બની શકે છે.” તેમણે કહ્યું, “એક વાત સાચી છે. શ્રીમદ ભાગવત ગીતામાં લખ્યું છે કે સત્યનો અહીં આખરે વિજય થાય છે.”

નીતિન ગડકરીએ કહ્યું, “કંઈક પ્રાપ્ત કરવા માટે એક શોર્ટકટ હોય છે; શોર્ટકટ વ્યક્તિને ઝડપથી પહોંચવામાં મદદ કરે છે.જો તમે નિયમો તોડીને રસ્તો પાર કરવા માંગતા હો, તો લાલ સિગ્નલ હોવો જોઈએ, નહીં તો તમે તેને પાર કરી શકો છો, પરંતુ એક ફિલોસોફર કહે છે કે શોર્ટકટ તમને ટૂંકા કરી દે છે. એટલા માટે આપણે જે મૂલ્યો આપ્યા છે – પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ, સત્ય – આ બધાનું સમાજમાં મહત્વ છે.”

તમને જણાવી દઈએ કે નીતિન ગડકરી ભાજપના એક એવા નેતા છે જે તેમની બોલવાની ખુલ્લી શૈલી માટે જાણીતા છે. તેમને જે કંઈ કહેવું હોય તે તેઓ જનતા સમક્ષ સ્પષ્ટ અને સીધી રીતે કહે છે. તેઓ કહે છે કે હું કામ કરું છું, જો તમને ગમે તો મને મત આપો, નહીં તો ના આપો. તેમના સ્વભાવને કારણે વિપક્ષી નેતાઓ પણ ભાગ્યે જ તેમના વિરુદ્ધ નિવેદનો આપે છે.

આ પણ વાંચો:

Nitin Gadkari: “દેશમાં ગરીબોની સંખ્યા વધી”, મોદી સરકારની પોલ ખોલતા ગડકરી

‘પવિત્ર રિશ્તા’ સીરિયલની અભિનેત્રી પ્રિયા મરાઠેનું અવસાન, શું હતી બિમારી? | Priya Marathe

vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો

Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…

China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?

Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’

US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો

 

Related Posts

Bihar Bandh:’આજે જ પ્રસૂતિની પીડા થવાની હતી’ બિહારમાં ભાજપના નેતાઓની ગુંડાગીરી
  • September 4, 2025

Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું છે. આ બંધના કારણે બસ,…

Continue reading
GST news: મરેલી માંનો વિલાપ કામે ના આવ્યો તો, બિહાર જીતવા મોદીનો GST દાવ
  • September 4, 2025

GST news:  બિહારમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ આ ચૂંટણી જીતવા માટે ધમપછાડા કરી રહ્યું છે અને નવા નવા દાવપેચ અજમાવી રહ્યું છે મોદીએ વિદેશમાં જઈને ઠહાકા માર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bihar Bandh:’આજે જ પ્રસૂતિની પીડા થવાની હતી’ બિહારમાં ભાજપના નેતાઓની ગુંડાગીરી

  • September 4, 2025
  • 2 views
Bihar Bandh:’આજે જ પ્રસૂતિની પીડા થવાની હતી’ બિહારમાં ભાજપના નેતાઓની ગુંડાગીરી

Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 કરોડનો નફો કેવી રીતે કર્યો?

  • September 4, 2025
  • 7 views
Ahmedabad: બે વર્ષથી ખોટ ખાતી મેટ્રોએ રૂ. 239 કરોડનો નફો કેવી રીતે કર્યો?

Cancer Treatment: મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો, કેવી રીતે?

  • September 4, 2025
  • 15 views
Cancer Treatment: મોઢાના કેન્સરમાં આયુર્વેદમાં ડીએનએ ઉપચાર કારગત નીવડ્યો, કેવી રીતે?

GST news: મરેલી માંનો વિલાપ કામે ના આવ્યો તો, બિહાર જીતવા મોદીનો GST દાવ

  • September 4, 2025
  • 13 views
GST news: મરેલી માંનો વિલાપ કામે ના આવ્યો તો, બિહાર જીતવા મોદીનો GST દાવ

Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!

  • September 4, 2025
  • 27 views
Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!

Bihar Bandh: ભાજપની રાજકીય રમતમાં બિહારની જનતાનો ભોગ, બૌખલાયેલી ભાજપ જનતાને ક્યાં સુધી પીસશે?

  • September 4, 2025
  • 6 views
Bihar Bandh: ભાજપની રાજકીય રમતમાં બિહારની જનતાનો ભોગ, બૌખલાયેલી ભાજપ જનતાને ક્યાં સુધી પીસશે?