મોદીએ હવાઈ નિરિક્ષણ કર્યું કે પંજાબની મજાક ઉડાવી? | Modi | Punjab Flood

Punjab Flood: પંજાબમાં આવેલા ભંયકર પૂરે લોકોની હાલત બત્તર કરી નાખી છે. લોકોના ઘરો, પશુ બધુ પાણીમાં તણાઈ ગયું છે. 50 વધુ લોકોના મોત થઈ ગયા છે. લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. લોકો મદદ માટે તડપી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ટ્રોલ થયા બાદ વડાપ્રધાન મોદી 9 સપ્ટેમ્બરે પંજાબમાં પહોંચ્યા હતા. ત્યાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કર્યું.

જો કે તેમણે હવાઈ નિરિક્ષણ કર્યા પછી માત્ર 1,600 કરોડ સહાય જાહેર કરતાં લોકો સહિત નેતાઓમાં રોષ ભભૂક્યો છે. પંજાબમાં મોટા પાયે નુકસાન થયું છે ત્યારે મોદી માત્ર 1,600 કરોડની મદદ કરી પંજાબની મજાક કર્યાના આરોપ લાગ્યા છે. પંજાબ સરકારના નેતાઓનું કહેવું છે કે હાલ 60 હજાર કરોડની જરુર છે. જો કે મોદી માત્ર નામની સહાય કરી. જેથી પંજાબમાં ભાજપ સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ સવાલો એ પણ થઈ રહ્યા છે કે મોદીએ હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કર્યું, તો તેમને કેવી રીતે ખબર પડી હશે, કોને કેટલું નુકસાન થયું. શું હવાઈ નિરિક્ષણ કરે તો પૂરની વધુ ખબર પડે?, જો વધુ ખબર પડતી હોત તો મોદીએ આટલી સહાય જાહેર ના કરી હોત. જેથી મોદીની હવાઈ નિરિક્ષણની પણ ટીકા થઈ રહી છે. હવાઈ નિરક્ષણ કર્યા બાદ પણ ઓછી સહાય જાહેર કરી છે.

પંજાબમાં આ પૂર 1988 પછીના સૌથી ભંયકર પૂર તરીકે ગણાઈ રહ્યા છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત ઘોષિત કરાયા છે, જેમાં ગુરદાસપુર, અમૃતસર, ફરોઝપુર, પઠાણકોટ, કપૂરથલા અને ફઝીલ્કા જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. અધિકારીઓ અનુસાર, 1,400થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે, જેમાંથી કેટલાક હજુ પણ પાણીમાંડણા છે. મોતની સંખ્યા 50છી પાર થઈ ગઈ છે, જ્યારે 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાહત કેમ્પોમાં 7,000થી વધુ લોકો રોકાયા છે, અને 20,00થી વધુને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ત્યારે આજે મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં

આ પણ વાંચો:

નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India

Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’

UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…

MP: પત્નીના વાંધાજનક ફોટા જોઈ ના શક્યો CRPF જવાન, પોતાને જ મારી દીધી ગોળી, મિત્ર જ પત્નીને હેરાન કરતો

Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 2 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 5 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 9 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 6 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?