મોદીએ હવાઈ નિરિક્ષણ કર્યું કે પંજાબની મજાક ઉડાવી? | Modi | Punjab Flood

Punjab Flood: પંજાબમાં આવેલા ભંયકર પૂરે લોકોની હાલત બત્તર કરી નાખી છે. લોકોના ઘરો, પશુ બધુ પાણીમાં તણાઈ ગયું છે. 50 વધુ લોકોના મોત થઈ ગયા છે. લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. લોકો મદદ માટે તડપી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ટ્રોલ થયા બાદ વડાપ્રધાન મોદી 9 સપ્ટેમ્બરે પંજાબમાં પહોંચ્યા હતા. ત્યાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કર્યું.

જો કે તેમણે હવાઈ નિરિક્ષણ કર્યા પછી માત્ર 1,600 કરોડ સહાય જાહેર કરતાં લોકો સહિત નેતાઓમાં રોષ ભભૂક્યો છે. પંજાબમાં મોટા પાયે નુકસાન થયું છે ત્યારે મોદી માત્ર 1,600 કરોડની મદદ કરી પંજાબની મજાક કર્યાના આરોપ લાગ્યા છે. પંજાબ સરકારના નેતાઓનું કહેવું છે કે હાલ 60 હજાર કરોડની જરુર છે. જો કે મોદી માત્ર નામની સહાય કરી. જેથી પંજાબમાં ભાજપ સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ સવાલો એ પણ થઈ રહ્યા છે કે મોદીએ હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કર્યું, તો તેમને કેવી રીતે ખબર પડી હશે, કોને કેટલું નુકસાન થયું. શું હવાઈ નિરિક્ષણ કરે તો પૂરની વધુ ખબર પડે?, જો વધુ ખબર પડતી હોત તો મોદીએ આટલી સહાય જાહેર ના કરી હોત. જેથી મોદીની હવાઈ નિરિક્ષણની પણ ટીકા થઈ રહી છે. હવાઈ નિરક્ષણ કર્યા બાદ પણ ઓછી સહાય જાહેર કરી છે.

પંજાબમાં આ પૂર 1988 પછીના સૌથી ભંયકર પૂર તરીકે ગણાઈ રહ્યા છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત ઘોષિત કરાયા છે, જેમાં ગુરદાસપુર, અમૃતસર, ફરોઝપુર, પઠાણકોટ, કપૂરથલા અને ફઝીલ્કા જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. અધિકારીઓ અનુસાર, 1,400થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે, જેમાંથી કેટલાક હજુ પણ પાણીમાંડણા છે. મોતની સંખ્યા 50છી પાર થઈ ગઈ છે, જ્યારે 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાહત કેમ્પોમાં 7,000થી વધુ લોકો રોકાયા છે, અને 20,00થી વધુને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ત્યારે આજે મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં

આ પણ વાંચો:

નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India

Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’

UP: એક ઘરમાંથી 4 લાશ નીકળી, માતાએ 3 પુત્રીને કાયમ માટે ઊંગાડી દીધી, પછી પોતે…

MP: પત્નીના વાંધાજનક ફોટા જોઈ ના શક્યો CRPF જવાન, પોતાને જ મારી દીધી ગોળી, મિત્ર જ પત્નીને હેરાન કરતો

Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 3 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ