Junagadh: ગરીબોના ઘર તોડો છો, તો ભાજપ કાર્યાલયો પર બુલડોઝર ક્યારે? રેશ્મા પટેલેનો તંત્રને પડકાર!

Junagadh:રાજ્યમાં હાલમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા લેડિંગ માફિયાઓના ઘેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવે છે પરંતુ જુનાગઢમાં તો ભાજપના જ બે કાર્યાલયો ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે આ મામલે આપ નેતા રેશ્માં પટેલે આ મામલે ખુલાસો કર્યો છે.

ભાજપના જ બે કાર્યાલયો ગેરકાયદેસર

મળતી માહિતી મુજબ જૂનાગઢમાં વર્ષોથી ભાજપના 2 કાર્યાલયો ગેરકાયદેસર છે છતાંય તંત્ર દ્વારા તેમના પર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી ત્યારે આજે “આપ” મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ રેશ્મા પટેલ સહિત AAP કાર્યકર્તાઓ દ્વારા આ ગેરકાયદેસર કાર્યાલયો પર બુલ્ડોઝર ફેરવવાની માંગ સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

રેશ્મા પટેલે શું કહ્યું ?

આ મામલે તંત્ર પર પ્રહારો કરતા રેશ્મા પટેલે કહ્યું કે,તંત્ર દ્વારા ગરીબોના ઘર ઉપર બુલડોઝર ફરે છે , ઘર ને સીલ મારી દેવામાં આવે છે ,તો અમારી માંગ છે કે જુનાગઢમાં ગેરકાયદેસર બાંધેલા ભાજપ કાર્યાલય ઉપર તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને બુલડોઝર ફેરવવામાં આવે, સીલ મારવામાં આવે. ત્યારે તંત્ર દ્વારા ભાજપના 2 કાર્યાલયો તોડી પાડીને સરખો ન્યાય કરવામા આવે છે કે નહીં તે જોવું રહ્યું..

આ પણ વાંચો: 

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?

Abrar Ahmed: ‘હું ભારતીય ક્રિકેટર શિખર ધવનને મુક્કો મારવા માંગુ છું!’, પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદનું વિવાદાસ્પદ નિવેદન

પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2

UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 2 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

  • June 25, 2026
  • 5 views
UPSC CSAT Controversy: UPSC ની CSAT રમત, પ્રતિભાને ઓળખવાની પરીક્ષા કે ગ્રામીણ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું ષડયંત્ર?

Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

  • June 25, 2026
  • 5 views
Modi Foreign Policy: મોદીની વિદેશ નીતિ સોશિયલ મીડિયા સુધી સીમિત? વિશ્વગુરુના દાવા વચ્ચે ભારતની વૈશ્વિક ભૂમિકા પર સવાલ

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 6 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 7 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 7 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ