Sancharsaathi: મોદી સરકારની મોબાઈલમાં ઘૂસપેઠ?પ્રાઈવસી મુદ્દે જનતામાં અવઢવની સ્થિતિ

Sancharsaathi: મોદી સરકારે હવે ભારતના તમામ મોબાઇલ ફોન પર સંચાર સાથી એપ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે,શું તમને લાગે છે કે સંચાર સાથી એપ સર્વેલન્સ માટે છે કે પછી તમારી સુરક્ષા માટે? સરકારના આ નિર્ણય ઉપર સિનિયર પત્રકાર મેહુલ ભાઈ વ્યાસ શુ કહે છે તે સાંભળો, આ માટે નીચે આપેલો વિડીયો જૂઓ

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયામાં જારી કરાયેલા બે મોટા સરકારી આદેશોએ ટેક ઉદ્યોગને હચમચાવી નાખ્યો છે.ગતતા. 28 નવેમ્બરના રોજ, ટેકનોલોજી વિભાગ (DoT) એ WhatsApp અને Telegram જેવી મેસેજિંગ એપ્લિકેશનો માટે સિમ બાઇડિંગ ફરજિયાત કરવાના આદેશો જારી કર્યા બાદ સ્માર્ટફોન ઉત્પાદન કરતી કંપનીઓને તેમના ફોનમાં પહેલાથી સાથી સંચાર એપ ઇન્સ્ટોલ કરવા આદેશ કર્યો બાદ વેચવાનો આદેશ કર્યો છે.

સરકાર દાવો કરે છે કે આ પગલાં ડિજિટલ કૌભાંડો અને છેતરપિંડીના કોલ્સને રોકવામાં મદદ કરશે, પરંતુ ટેક નિષ્ણાતો ચિંતિત છે. ET ટેલિકોમ (REF.) ના એક અહેવાલ મુજબ, ટેકનોલોજી નિષ્ણાતો તેમને વપરાશકર્તાની ગોપનીયતા માટે આ.જોખમી અને કંપનીઓના વ્યવસાય મોડેલોને સંભવિત રીતે અસર કરી શકે છે.
અહેવાલમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે આ આદેશ કાનૂની પડકારનો સામનો કરી શકે છે.

હાલ તમામ સ્માર્ટફોન કંપનીઓને સંચાર સાથી મોબાઇલ એપ પહેલાથી ઇન્સ્ટોલ કરેલા ફોન વેચવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આમ કરવામાં નિષ્ફળ રહેનાર કંપનીને દંડ થશે. આ કંપનીઓને 90 દિવસની અંદર આદેશનો અમલ કરવા અને 120 દિવસની અંદર DoT ને અનુપાલન અહેવાલ સબમિટ કરવા કહેવામાં આવ્યું છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ ભાઈ વ્યાસે સરકારના આ નિર્ણય અંગે ખાસ વિશ્લેષણ કર્યું છે જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

MODI: મોદી વિદેશનીતિમાં ફેઈલ! સંજય સિંહે મોદી માટે કહ્યું ‘અનપઢ નેતા’! તો કોઈએ કહ્યું “ઝોલા ઉઠાવો ઔર નિકલ પડો!”
  • March 14, 2026

MODI: દેશમાં હાલ ગેસ કટોકટી સર્જાઈ છે હોટલ-રેસ્ટોરન્ટ બંધ થઈ રહયા છે,ઉદ્યોગો પર અસર પડી છે અને સર્વત્ર મંદીનો માહોલ છે ત્યારે આ માટે વિપક્ષ હવે મોદીને દોષ દઈ રહયા…

Continue reading
PM Modi: ઈઝરાયેલે PM મોદીને આમંત્રણ આપી બોલાવ્યા બાદ ઈરાન ઉપર હુમલો કેમ કર્યો?સમગ્ર વિશ્વમાં ભારતની ફજેતી થઈ રહી છે!
  • March 14, 2026

PM Modi: ઈરાન યુદ્ધ વ્યાપક બન્યું છે અને ભારે ખુવારી થઈ છે અને ઈરાને વિશ્વભરના જહાજો જ્યાંથી પસાર થાય છે તે હોર્મૂઝ સ્ટ્રેટ બંધ કરી ગેસ-તેલ ભરેલા જહાજો ત્યાં અટકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sabar Dairy: સાબરડેરીના નકલી દૂધના વેપારનો વિવાદ,પુરાવા સાથે રજૂઆતો છતાં કોઈ પગલાં નહિ ભરાતા ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ

  • March 14, 2026
  • 5 views
Sabar Dairy: સાબરડેરીના નકલી દૂધના વેપારનો વિવાદ,પુરાવા સાથે રજૂઆતો છતાં કોઈ પગલાં નહિ ભરાતા ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ

Modi: નરેન્દ્ર મોદીનું ₹ 40 હજાર કરોડનું “ગપ્પુ” અને ₹ 160 કરોડનો ધુમાડો યાદ છે? જાણો વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે?

  • March 14, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદીનું ₹ 40 હજાર કરોડનું “ગપ્પુ” અને ₹ 160 કરોડનો ધુમાડો યાદ છે? જાણો વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે?

MODI: મોદી વિદેશનીતિમાં ફેઈલ! સંજય સિંહે મોદી માટે કહ્યું ‘અનપઢ નેતા’! તો કોઈએ કહ્યું “ઝોલા ઉઠાવો ઔર નિકલ પડો!”

  • March 14, 2026
  • 3 views
MODI: મોદી વિદેશનીતિમાં ફેઈલ! સંજય સિંહે મોદી માટે કહ્યું ‘અનપઢ નેતા’! તો કોઈએ કહ્યું “ઝોલા ઉઠાવો ઔર નિકલ પડો!”

PM Modi: ઈઝરાયેલે PM મોદીને આમંત્રણ આપી બોલાવ્યા બાદ ઈરાન ઉપર હુમલો કેમ કર્યો?સમગ્ર વિશ્વમાં ભારતની ફજેતી થઈ રહી છે!

  • March 14, 2026
  • 6 views
PM Modi: ઈઝરાયેલે PM મોદીને આમંત્રણ આપી બોલાવ્યા બાદ ઈરાન ઉપર હુમલો કેમ કર્યો?સમગ્ર વિશ્વમાં ભારતની ફજેતી થઈ રહી છે!

Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

  • March 14, 2026
  • 4 views
Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે

  • March 14, 2026
  • 8 views
Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે