Sancharsaathi: મોદી સરકારની મોબાઈલમાં ઘૂસપેઠ?પ્રાઈવસી મુદ્દે જનતામાં અવઢવની સ્થિતિ
Sancharsaathi: મોદી સરકારે હવે ભારતના તમામ મોબાઇલ ફોન પર સંચાર સાથી એપ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે,શું તમને લાગે છે કે સંચાર સાથી એપ સર્વેલન્સ માટે છે કે પછી તમારી…






